ભાવનગર ખાતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ આયોજિત વિધાર્થીઓનો ભવ્ય તૃતીય સન્માન સમોરોહ યોજાયો.. - At This Time

ભાવનગર ખાતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ આયોજિત વિધાર્થીઓનો ભવ્ય તૃતીય સન્માન સમોરોહ યોજાયો..


ભાવનગર ખાતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ આયોજિત વિધાર્થીઓનો ભવ્ય તૃતીય સન્માન સમોરોહ યોજાયો..

આ પ્રસંગે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ આયોજીત વિધાર્થીઓનો સન્માન સમારોહ નરેશભાઈ ઉર્ફે મુરલીભાઈ (ગારીયાધાર) અતિથિ વિશેષ ની ઉપસ્થિત માં યોજાયો હતો.
જેમા આર.એમ.ઠાકોર P.I ભરતનગર,ભાવનગર ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા,વર્ષાબેન ઉનાવા કોર્પોરેટર ભાવનગર,દિનેશભાઈ પરમાર (તળાજા),જયકાન્તભાઈ ડાભી (ભાવનગર),અનિલભાઈ પરમાર (પાલીતાણા),તેમજ જીલ્લા માંથી સમાજ ના સામાજિક અને રાજકીય આગેવાનો અને સમાજ ના ભાઈઓ બહેનો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા..

આ કાર્યકમ્ ને સફળ બનાવવા આયોજક ટિમ ના સમાજ ના આગેવાનો દિનેશ ચૌહાણ (એડવોકેટ-સિહોર),આર કે,ઠાકોર ભાવનગર,મુકેશ ચૌહાણ (માસ્તર),પંકજભાઈ બારૈયા (સિદસર),બટુકભાઈ મકવાણા (સિદસર),વિનેશભાઈ ચૌહાણ (પત્રકાર),અશોકભાઈ ચૌહાણ (બોરડી),છગનભાઈ પરમાર,મનસુખભાઈ ઠાકોર (ચિત્રા),મુકેશભાઈ વાઘેલા (RFO),ભરતભાઈ સોલંકી (RFO),ધનસુખભાઈ ધાનકવાડિયા,લાલજીભાઈ મકવાણા, અશ્વિનભાઈ મકવાણા,જગદીશભાઈ ચૌહાણ (આવકાર કોમ્પ્યુટર) સહિત ના આગેવાનો અને કાર્યકતાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.