અંકલેશ્વર તાલુકાના અંદાડા અને અમૃતપુરા ગામમાં પ્રાંત અધિકારીશ્રીના નેજા હેઠળ ગ્રામસભાનું આયોજન કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g8byalkpkeuwlva1/" left="-10"]

અંકલેશ્વર તાલુકાના અંદાડા અને અમૃતપુરા ગામમાં પ્રાંત અધિકારીશ્રીના નેજા હેઠળ ગ્રામસભાનું આયોજન કરાયું


અંકલેશ્વર તાલુકાના અંદાડા અને અમૃતપુરા ગામમાં પ્રાંત અધિકારીશ્રીના નેજા હેઠળ ગ્રામસભાનું આયોજન કરાયું

અંકલેશ્વર તાલુકાના અંદાડા અને અમૃતપુરા ગામમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામા ગામને લગતાં વિવિધ પ્રશ્નોની ઝિણવટથી ચર્ચાઓ કરવામા આવી હતી. તેમજ પ્રાંત અધિકારીએ વિવિધ સૂચનો કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ અંદાડા અને અમૃતપુરા ગામની ગ્રામસભામાં ગામના સરપંચ, સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, મામલતદાર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]