મોઢુકા વાળા મનસુખભાઈ શિવલાલ દાવડાનુ 77 વર્ષે અવસાન - At This Time

મોઢુકા વાળા મનસુખભાઈ શિવલાલ દાવડાનુ 77 વર્ષે અવસાન


જસદણના રહેવાશી અને મોઢુકા વાળા મનસુખભાઈ શિવાભાઈ દાવડા 77 વર્ષની ઉંમરે તારીખ અવસાન પામેલ છે. હરેશભાઈ મનસુખભાઈ દાવડા, મુકેશભાઈ મનસુખભાઈ દાવડા, હસમુખભાઈ મનસુખભાઈ દાવડા ના પિતા અને પરેશભાઈ, મયુરભાઈ, કુણાલભાઈ અને દક્ષભાઈના દાદા મનસુખભાઈ શીવાભાઈ દાવડા 17/10/2024 ને ગુરુવારે અવસાન પામેલ છે જેમનું બેસણું 19/10/2024 ને શનિવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે બ્રાહ્મણી ઇન્ડસ્ટ્રીઝ, વીરચંદ શેઠના બંગલા, બાપા સીતારામ મઢુલી સામે, સ્ટેશન રોડ, જસદણ ખાતે રાખેલ છે. 9998386111, 9974581223, 7777982499


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.