આજ રોજ રાજકોટ મહાનગર ભાજપ દ્વારા ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ગણેશજી સ્થાપના કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ઉદયભાઇ કાનગડ અને રાજકોટ શહેર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fsbc5eyxlrmpf8dm/" left="-10"]

આજ રોજ રાજકોટ મહાનગર ભાજપ દ્વારા ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ગણેશજી સ્થાપના કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ઉદયભાઇ કાનગડ અને રાજકોટ શહેર


આજ રોજ રાજકોટ મહાનગર ભાજપ દ્વારા ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ગણેશજી સ્થાપના કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ઉદયભાઇ કાનગડ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
બક્ષીપંચ_મોરચો_ગુજરાત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]