આજરોજ ભેંસાણ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે નાગરિકો માટે આરોગ્યના વરદાન સમાન આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા......... - At This Time

આજરોજ ભેંસાણ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે નાગરિકો માટે આરોગ્યના વરદાન સમાન આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા………


આજરોજ ભેંસાણ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે નાગરિકો માટે આરોગ્યના વરદાન સમાન 'પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના' હેઠળ આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત રાજ્યના 50 લાખ લાભાર્થીઓને 'આયુષ્યમાન કાર્ડ' વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને કાર્ડ વિતરણ કર્યા હતાં.આ તકે ભેંસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ચુડાસમા સાહેબ તથા આરોગ્ય સ્ટાફ , તાલુકાના આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતાં.. રિપોર્ટ બાય પંકજ વેગડા ચુડા
... 9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon