તેજાનંદ સેનાએ યજ્ઞોપવિત (જનોઈ) બદલવા માટેનો કાર્યક્રમ રાખેલ.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fnsc3fqtmyvo4fde/" left="-10"]

તેજાનંદ સેનાએ યજ્ઞોપવિત (જનોઈ) બદલવા માટેનો કાર્યક્રમ રાખેલ….


🚩 *જય સ્વામી તેજાનંદ*🚩

આજ રોજ સિદ્ધપુરની પાવન અને પવિત્ર ધરા પર તેજાનંદ સેનાએ યજ્ઞોપવિત (જનોઈ) બદલવા માટેનો કાર્યક્રમ રાખેલ જેમાં સિદ્ધપુરના ધર્મપ્રેમી ગુરુ બ્રાહ્મણ ભાઈઓ ખૂબ જ હર્ષ ઉલ્લાસની સાથે જોડાયા હતા.
સ્થાન:સદારામ બાપુ આશ્રમ(ટૂંડાવવાળા)રામજીમંદિર, નવાવાસની પાછળ, સિદ્ધપુર

આ કાર્યક્રમના આચાર્યશ્રી કૌશિકભાઈ પંડ્યા દ્વારા વિધિસર જનોઈ બદલવાની વિધિ કરાવવામાં આવી હતી. જેમાં સહુ બ્રાહ્મણભાઈઓ આનંદથી ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં
પ્રદેશ સંગઠન મંત્રી શ્રી દિપકભાઈ શ્રીમાળી,
પાટણ જિલ્લા સલાહકાર સોમચંદભાઈ જોષી
અધ્યક્ષ. શ્રી કૌશિક પંડ્યા
મહામંત્રી. પંકજભાઈ શ્રીમાળી
અને સદારામ બાપુ જગ્યાના મહંતશ્રી કમલગીરી બાપુ
જયેશભાઈ, વિપુલભાઈ,કિરીટભાઈ,
વગેરે જોડાયા હતા.
કાર્યક્રમ ખૂબ ધાર્મિક અને સફળ રહ્યો.

રિપોર્ટર:- પાટણ બ્યુરો ચીફ યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]