શ્રાવણ સોમવારની પૂજા:શિવલિંગ ઉપર જળ ચઢાવ્યા પછી બીલીપત્ર અને મદાના ફૂલ અર્પણ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fim0mdnfjvbfifei/" left="-10"]

શ્રાવણ સોમવારની પૂજા:શિવલિંગ ઉપર જળ ચઢાવ્યા પછી બીલીપત્ર અને મદાના ફૂલ અર્પણ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે


આજે શ્રાવણનો પહેલો સોમવાર છે આ દિવસ અને મહિનો શિવજીને અતિ પ્રિય છે. શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવ અને દેવી પાર્વતી સાથે જોડાયેલો છે. એટલે આ મહિનો મહાદેવને ખૂબ જ પ્રિય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]