વેરાવળમાં ગુરૂપુણિઁમાંની ભવ્ય* *ઉજવણી કરવામાં આવી* . - At This Time

વેરાવળમાં ગુરૂપુણિઁમાંની ભવ્ય* *ઉજવણી કરવામાં આવી* .


*વેરાવળમાં ગુરૂપુણિઁમાંની ભવ્ય* *ઉજવણી કરવામાં આવી* .

ગુરૂપુણિઁમાંના પાવન પ્રસંગે પ્રો (ડો) જીવાભાઈ વાળાએ નિરાલી ખોડીયાર આશ્રમ ભાલકાના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસિન નિવાણઁ બાપુના આશિઁવાદ લીધા બાદ મહિલા કોલજ વેરાવળમાં વિધાથીઁની બહેનો સાથે ઉજવણી કરી હતી.આ કાયઁક઼મમાં પ્રિ બંધિયાસાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી તથા આભારવિધી પ્રો પુષ્પાબેને કરી હતી તેમજ
કાયઁક઼મમાં ગુરૂશિષ્યના સંબંધો તથા તેના માધ્યમથી વ્યકિતત્વનો વિકાસ કેવી રીતે થાય છે તે બાબતે પ્રો ડો જીવાભાઈ વાળાએ માગઁદશઁન આપ્યુ હતુ. વિધાથીઁની બહેનોએ કુંમકુંમ તિલક કરી પ્રોફેસરોનુ સ્વાગત કયુઁ હતુ.

*પ્રો (ડો) જીવાભાઈ વાળા*
*પ્રમુખ,*
*બક્ષીપંચ મોરચો* ,
*ગિર સોમનાથ*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon