બગોદરા માનવ સેવામાં પદયાત્રી સંઘ દ્વારા કાચુસીધુ આપવામાં આવ્યુ - At This Time

બગોદરા માનવ સેવામાં પદયાત્રી સંઘ દ્વારા કાચુસીધુ આપવામાં આવ્યુ


બગોદરા મંગલ મદિર માનવ સેવા પરીવાર માં કરીયાણુ આપવામાં આવ્યુ
દુઃખી નીરાધાર બિનવારસી માનવીઓની સેવા કરતી સંસ્થા
ભાઈઓ.297 બહેનો.98 બાળકો.6 હોસ્પીટલ દાખલ. 34 બોલીકે સાંભળી નથી સકતા.10 સુરદાસ .7સેવા સાથે સારવાર લઈ રહ્યા છે
આ સંસ્થા એ છ વર્ષ દરિમ્યાન697 પરિવાર સાથે મીલન કરાવેલ છે

ગણપતિપુરા (કોઠ)થી ચોટીલા ચાલતા પદયાત્રા સંઘ માં નીકળેલ પરંત ફરતા રસોડાનુ કાચુસીધુ વધતા તેમને ધીનો ડબ્બો તેલ મરચુ મીઠું હળદર વગેરે વસ્તુ મંગલમાનવ સેવા પરીવાર માં આપવામાં આવ્યુ

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon