૯૬ વર્ષીય મણીબેન પરમારે પરિવારજનોનો સહારો લઈને પણ પોતાનો કિમતી મત આપીને લોકશાહીના પર્વમાં ફાળો આપ્યો - At This Time

૯૬ વર્ષીય મણીબેન પરમારે પરિવારજનોનો સહારો લઈને પણ પોતાનો કિમતી મત આપીને લોકશાહીના પર્વમાં ફાળો આપ્યો


૯૬ વર્ષીય મણીબેન પરમારે પરિવારજનોનો સહારો લઈને પણ પોતાનો કિમતી મત આપીને લોકશાહીના પર્વમાં ફાળો આપ્યો

૯૬ વર્ષના દેરાવર તલાવડી,ભરૂચના મણીબેન ભીખાભાઈ પરમારને આપમેળે ચલાતું ન હોવા છતા પરિવારજનોના સહારે મતદાન મથક આવી મતદાન કરવાનો ઉત્સાહ બતાવીને પોતાનો કિમતી મત આપીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં માતબર ફાળો આપ્યો હતો.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon