નરોડા વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસે રસ્તામાં આવેલી શાલીન સ્કુલ પાસે કચરા અને ગંદગી થી લોકો પરેશાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f8i8alssdvije4ux/" left="-10"]

નરોડા વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસે રસ્તામાં આવેલી શાલીન સ્કુલ પાસે કચરા અને ગંદગી થી લોકો પરેશાન


નરોડા વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસે રસ્તામાં આવેલી શાલીન સ્કુલ પાસે કચરા અને ગંદગી થી લોકો પરેશાન...
અમદાવાદના નરોડા માં ખારીકટ કેનાલ પાસે તંત્ર દવ્રારા યોગ્ય સફાઈ ના થતી હોવાથી અહિયાં ગંદગી નું સામ્રાજ્ય ફેલાયું છે કોર્પોરેશન દવ્રારા નિયમિત સફાઈ ના થતી હોવાથી ઠેર ઠેર કચરો અને ગંદગી જોવા મળી રહ્યી છે
પરિણામે આસપાસ લોકો રહેતાં તેમના સ્વસ્થાય નું જોખમ ઉભું થયું છે ઉપરાંત કચરાના ઠેરમાં પશુઓ ખોરાક શોધતા આવતા હોવાથી વધુ મુશ્કેલી ઉભી થઈ છે
અહિયાં થી પસાર થતા વિદ્યાર્થીઓ ને પશુના અકસ્માત થી ભય રહે છે
એક બાજુ ખારી કટ કેનાલ નું ગંદુ પાણી અને રસ્તા માં ગંદગી ના હિસાબે સ્થાનિકો નો રોષ જોવા મળી રહ્યો છે જો આવી પરીસ્થિતિ વધારે જોવા મળી તો ચુંટણી વખતે મતદારો પોતાનો મિજાજ જરૂર બતાવશે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]