સરલા માં સેવાભાવી યુવાનો દ્વારા હનુમાન વાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

સરલા માં સેવાભાવી યુવાનો દ્વારા હનુમાન વાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


*સરલા હનુમાનજી વાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

*સેવાભાવી યુવાનો દ્વારા ૫૦૦ છોડનું કરાયું વૃક્ષારોપણ*

સરલા ખાતે આવેલ હનુમાન વાડી ખાતે સેવાભાવી યુવાનો અને હનુમાનજી ટ્રસ્ટ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેવાભાવી યુવાનો દ્વારા વૃક્ષ ઉછેરવા ની જવાબદારી લીધી હતી અને ઉમદા કાર્ય કરેલ જેમાં સરલા નાં મોટા લબકામણા પરીવાર તરફથી ફુલછોડ ભેટ આપવામાં આવેલ અને પ્રકૃતિ જતન માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ સાથે જવાબદારી પૂર્વક સેવાભાવી યુવાનો એ વરસાદી વાતાવરણ વચ્ચે સમયનો સદઉપયોગ કરી વૃક્ષોનું જતન કરવાની ફરજ અદા કરી હતી જેમાં યુવાનો ગણપતભાઈ, દિલીપભાઈ, નિલેશભાઈ, વિશાલભાઈ સહિત નાં ઓએ સમથળ જમીન બનાવી ને વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon