મોટાદડવા નજીક આવેલ નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ સમારોહ યોજાયેલ જેમાં અધ્યક્ષ સ્થાને મુકતાનંદબાપુ ચાંપરડા પંચ અગ્નિ અખાડા સભાપતિ તેમજ ભારત સાધુ સમાજના અધ્યક્ષ બાપુ ઉપસ્થિત રહ્યા ભવ્ય ઉત્સવ સાથે લોકાર્પણ બ્રિજેશ વેગડા - At This Time

મોટાદડવા નજીક આવેલ નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ સમારોહ યોજાયેલ જેમાં અધ્યક્ષ સ્થાને મુકતાનંદબાપુ ચાંપરડા પંચ અગ્નિ અખાડા સભાપતિ તેમજ ભારત સાધુ સમાજના અધ્યક્ષ બાપુ ઉપસ્થિત રહ્યા ભવ્ય ઉત્સવ સાથે લોકાર્પણ બ્રિજેશ વેગડા


મોટાદડવા નજીક આવેલ નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ સમારોહ યોજાયેલ જેમાં અધ્યક્ષ સ્થાને મુકતાનંદબાપુ ચાંપરડા પંચ અગ્નિ અખાડા સભાપતિ તેમજ ભારત સાધુ સમાજના અધ્યક્ષ બાપુ ઉપસ્થિત રહેલ ખૂબ સુંદર ઉપદેશ આપ્યો તેમજ ગોંડલ ભુવનેશ્વરી પીઠ ધનશ્યાસજી મહારાજ,ઘુનડા આશ્રમના જ્યંતિરામબાપા સહિત વિધ વિધ સંતો ના દર્શન નો લ્હાવો મળ્યો જો કે સાથે રાજગોર સમાજના સૌ આગેવાન રાજેશભાઇ શીલું ગિરધરભાઈ જોશી તથા વિનુભાઈ ચાંવ અશોકભાઈ ચાંવ ગુણવંતભાઈ રાજ્યગુરૂ સહિત પંકજભાઈ ચાંવ તથા જસદણ રાજકોટ ગોંડલ આટકોટ સૌ અહીં પધાર્યા હતા.જે અહીં નજરે પડે છે. માહિતી-તસવીરો બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.