આઈટીઆઈ હિંમતનગર તરફથી યોજવામાં આવી તિરંગા રેલી આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ - At This Time

આઈટીઆઈ હિંમતનગર તરફથી યોજવામાં આવી તિરંગા રેલી આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ


આઈટીઆઈ હિંમતનગર તરફથી યોજવામાં આવી તિરંગા રેલી

આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરના સ્ટાફ પરિવાર અને તાલીમાર્થીઓ દ્વારા આજરોજ આઈટીઆઈ થી બાયપાસ રોડ પર RSETI સુધી પગપાળા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં 100થી વધારે તાલીમાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશભક્તિના સૂત્રો પોકારી રેલી ને સફળ બનાવી હતી. રેલી નું પ્રસ્થાન આચાર્યશ્રી આર જી પુરોહિતે કરાવેલ. RSETI તરફ થી તાલીમાર્થીઓને ચા નાસ્તા નું આયોજન પણ કરાયેલ હતું.

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon