બાવળાના બગોદરા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે - At This Time

બાવળાના બગોદરા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે


બાવળા તાલુકાના બગોદરા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે કથા સ્થળ બગોદરા બાવળા રોડ પર બાપા સીતારામ મઢુલી નીપાછળ બાલા હનુમાન મંદિર
ગૌશાળા અને અબોલ જીવના લાભાર્થે તથા પિતૃ મોક્ષાર્થ
ભાગવત કથામાં નૃસિંહ પ્રાગટ્ય .શ્રી વામન જન્મ. શ્રીરામ જન્મોત્સવ. નંદમહોત્સવ. નંદમહોત્સવ. શ્રી રૂક્ષ્મણીજીનો વિદાહ વગેરે ધાર્મિક કથામાં પ્રસંગ યોજાશે
કથાનો પ્રારંભ તા ૧૪.૧૧.૨૦૨૨ સોમવાર કથાપૂર્ણાહુતિ ૨૦.૧૧.૨૦૨૨ રવિવાર
કથાના વકતા શ્રીશાસ્ત્રીજી શ્રી ભાસ્કરભાઈ કનૈયાલાલ જોશી શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથામૃતનુ રસપાન કરાવશે

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon