બનાસકાંઠા દાંતા તાલુકાના આદીવાસી સમાજે દાંતા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું; - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dztf3fgpjjqdnz1a/" left="-10"]

બનાસકાંઠા દાંતા તાલુકાના આદીવાસી સમાજે દાંતા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું;


દાંતા બ્રેકિંગ..

આદીવાસી સમાજે દાતા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું...

જિલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન કાર્યક્રમમાં હાજર રહ્યા...

નવી નીકળી રહેલ રેલ લાઈન માં યોગ્ય વળતર આપવા ઉગ્ર માંગ કરી...

જમીનના બદલે જમીન અને મકાનના બદલે મકાન આપવા રજૂઆત કરી...

દાંતા ખાતે આજે આદિવાસી સમાજના લોકો દાંતા પ્રાંત કચેરી એકઠા થયા...

જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રેલ લાઈન નીકળવા નહીં દઈએ તેવી ચીમકી ઉચ્ચારી....

જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી...

રેલ્વેની કામગીરીમાં જતી જમીનનું યોગ્ય વળતર આપવા તંત્રને કરી આદિવાસી સમાજે રજૂઆત...

રિપોર્ટ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]