ભાવનગર શિશુવિહાર ક્રીડાંગણ ના બાળકો દ્વારા આરતી ની થાળી સુશોભન કાર્યક્રમ યોજાયો - At This Time

ભાવનગર શિશુવિહાર ક્રીડાંગણ ના બાળકો દ્વારા આરતી ની થાળી સુશોભન કાર્યક્રમ યોજાયો


ભાવનગર શિશુવિહાર ક્રીડાંગણ ના બાળકો દ્વારા આરતી ની થાળી સુશોભન કાર્યક્રમ યોજાયો
ભાવનગર શિશુવિહાર દ્વારા નવલા નવરાત્રી પ્રસંગે શિશુવિહાર ક્રિડાંગણના બાળકો અને તેમના વાલીઓ માટે આરતી ની થાળી સુશોભિત કરવાનો તૈયાર કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.શક્તિ અનુષ્ઠાન નવરાત્રી માં માતાજી ની આરતી માટે થાળી સુશોભન કરવા ની તાલીમ શ્રી કમલેશભાઈ વેગડ ના માર્ગદર્શન નીચે ૫૦ કરતા વધુ વાલીઓએ ભાગ લઈને માં અંબા ની શોભિત આરતી થાળી તૈયાર કરી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon