માળીયા હાટીનામાં તહેવાર નિમિતે 300 પરિવારને વિના મૂલ્યે ફરસાણ - At This Time

માળીયા હાટીનામાં તહેવાર નિમિતે 300 પરિવારને વિના મૂલ્યે ફરસાણ


દર વખતની જેમ આવખતે સાતમ આઠમના પરબ નિમિતે માળીયા હાટીના ચુનિધિ ચેરિટી ટ્રસ્ટ ફાઉન્ડેશન મુંબઈ, ચંદુલાલ ડુંગરશી દોશી ચેરિટી ટ્રસ્ટ મુંબઈ, ગિરધારલાલ કેવશજીભાઈ ધોળકિયા પરિવાર રાજકોટના આર્થિક સહયોગથી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજ રોજ 300 જેટલા નબળા પરિવારને ઉત્સાહ ભેરથી સાતમ આઠમના તહેવાર ઉજવે તેમાટે સામાજીક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધીના વરદ હસ્તે ઉદઘાટન કરી
આ ફરસાણના વિસ્તરણ વ્યવસ્થા , ગુણવત ભાઈ રૂપરેલીયા, અરવિંદભાઈ કારીયા, હરસુખ ભાઈસીસોદીયા, કલ્પેશભાઈ કારીયા, બબલીભાઈ આહુજા, જગાભાઈ, જેન્તીભાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને ઉત્સાહ ભેર સફળ બનાવવામાં આવેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon