વસ્ત્રાલ માં વરસાદ કોઈ કે નો હોઈ પણ ગટર ના પાણી ની સમસ્યાઓ તો હોયજ વસ્ત્રાલ ના સેલ પેટ્રોલ પંપ પાછળ એક સોસાયટીમાં વરસાદ બાદ ગટર ના પાણી નો કોઈ નિકાલ થતો નથી - At This Time

વસ્ત્રાલ માં વરસાદ કોઈ કે નો હોઈ પણ ગટર ના પાણી ની સમસ્યાઓ તો હોયજ વસ્ત્રાલ ના સેલ પેટ્રોલ પંપ પાછળ એક સોસાયટીમાં વરસાદ બાદ ગટર ના પાણી નો કોઈ નિકાલ થતો નથી


તા:-૧૫/૦૯/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ ના વસ્ત્રાલ ની અનેક સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યાઓ યથાવત AMC માં વારમ વાર ફરિયાદ કર્યા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી

વારં વાર ફરિયાદ કર્યો હોવા છતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ ધ્યાન આપતું નથી. અમારી સોસાયટી અક્ષરધામ હોમ્ આગળ ખુલ્લી ગટરો છે. જેમાં થી પાણી બહાર ઊભરાય છે .જેના લીધે સોસાયટી ના સ્થાનીક લોકો માં રોગચાળો ફેલાવા નો ભય છે. ને સોસાયટી ની બારજ સ્કુલ હોવાથી બાળકો ને પણ આવા દુર્ગંધ વાળા પાણીમાં ચાલી ને આવું જવુ પડે છે.જેના કારણે સ્થાનિક લોકો ને બાળકો બીમાર પડે તેમ છે. અજ્ઞરધામ સોસાયટી પાસે આવેલ સેલ ના પેટ્રોલ પંપ ની પાછળ આ સોસાયટી આવેલ છે વસ્ત્રાલ અમદાવાદ

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon