અકસ્માતે નદીમાં પડી જવાથી મૃત્યુ પામનારના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રુ. ૪ લાખની સહાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dn0xxexvvpgkitqc/" left="-10"]

અકસ્માતે નદીમાં પડી જવાથી મૃત્યુ પામનારના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રુ. ૪ લાખની સહાય —


અકસ્માતે નદીમાં પડી જવાથી મૃત્યુ પામનારના પરિવારજનોને
રાજ્ય સરકાર દ્વારા રુ. ૪ લાખની સહાય
---
નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા મૃત્તકના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી
---
અમરેલી, તા.૯ ફ્રેબ્રુઆરી, ૨૩ (ગુરુવાર) ગયા વર્ષની ચોમાસા ઋતુ દરમિયાન અકસ્માતે નદીમાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા તેવા સ્વ.જતિનભાઈ રાજુભાઈ મોરીના પરિવારને રાજ્ય સરકાર દ્વારા રુ. ૪ લાખની રકમનો ચેક નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકવાવ વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી કૌશિકભાઈ દ્વારા મૃત્તકના પરિવારજનોને દિલસોજી સહ સાંત્વના પાઠવવામાં આવી હતી.
દિવ્યા ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]