તળાજા નજીક અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત - At This Time

તળાજા નજીક અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત


તળાજા નજીક અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

તળાજા શેત્રુંજીના પુલ નજીક કાર અને આયસર વચ્ચે અકસ્માત સર્જાયો,જેમાં કારમા મહુવાના નીપ સથરા ગામના વિજયભાઈ ઉગાભાઈ જોળિયા ઉ.વ. 15, કૈલાસબેન વિજયભાઈ જોળિયા ઉ.વ.10.પુરીબેન શિવાભાઈ જોળિયા ઉ.વ.40 ના કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે કમલેશભાઈ અજયભાઈને ઇજાઓ થતા તેમને સારવાર અર્થે પહેલા તળાજા રેફરલ હોસ્પિટલમા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયા

રિપોર્ટ=ચિરાગ જાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon