બોટાદ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં તલાટી મંત્રી કુણાલભાઈ દેલવાડિયાને ઈન ચાર્જ જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા - At This Time

બોટાદ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં તલાટી મંત્રી કુણાલભાઈ દેલવાડિયાને ઈન ચાર્જ જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા


(ચેતન ચૌહાણ દ્વારા)
બોટાદ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઈન ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુડાનિયાના વરદહસ્તે તલાટી મંત્રી કુણાલભાઈ દેલવાડિયાને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયુ હતુ. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત લાઠીદડ ગામે સ્વચ્છતા હી સેવા 2024માં ઉદાહરણરૂપ કામગીરી બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.