ચિતલ મૂર્ધન્ય કવિ હર્ષદ ચંદારાણા ની નિશ્રા માં કવિ સંમેલન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયું - At This Time

ચિતલ મૂર્ધન્ય કવિ હર્ષદ ચંદારાણા ની નિશ્રા માં કવિ સંમેલન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયું


ચિતલ મૂર્ધન્ય કવિ હર્ષદ ચંદારાણા ની નિશ્રા માં ચિત્તલ માં કવિ સંમેલન યોજાયું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાલ કૃષ્ણ  સાહિત્ય સભા દ્વારા અમરેલી ના મૃધન્ય કવિ હર્ષદ ચંદારાણા ની નિશ્રામાં  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન યોજાયું જેનું ઉદઘાટન  વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ડો. ભાનુભાઇ કિકાણી તેમજ એડવોકેટ ઇતેશ મહેતા ના હસ્તે કરવામાં આવેલ સમેલન માં કવિ મુકેશ જોગી, હાર્દિક વ્યાસ,ગોપાલ ધકાણ, ધર્મેશ ઉનાગર,પંકજ ચોહાણ, પ્રકાશ મકવાણા, કવિયત્રી શીલા મહેતા, મિતાલી જોગી વગેરે કાવ્ય પઠન કરેલ  અને સુંદર સંચાલન કવિ રોહિત જીવાણી એ કરેલ 

આ તકે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ પાથર,વિશ્વ હિન્દુ પરિષદ ના હસુભાઈ દુધાત,કવિ  પરેશ મહેતા  ,કમલ દવે , ભીખુભાઈ જોશી,વગેરે એ હાજર રહેલ 

બાલ કૃષ્ણ સાહિત્ય સભા ના પ્રમુખ કવિ કનુભાઈ લીબાસિયા  અંતમાં આભાર વિધિ કરેલ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon