રાજકોટમાં પહેલીવાર કડવા પાટીદાર સમાજ સમૂહલગ્નનું આયોજન
રાજકોટમાં પ્રથમવાર કડવા પાટીદાર સમાજ દ્વારા 25 યુગલોના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં
સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને 111 વસ્તુ કરિયાવરમાં આપવામાં આવશે.
તેમજ દીકરીઓના નામ પર ફિક્સ્ડ ડિપોઝિટ પણ મૂકવામાં આવશે.
ઉમિયા સારથી ફાઉન્ડેશન દ્વારા આગામી 24/4/2025ના રોજ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ખોટા ખર્ચ અટકાવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવશે. તથા જે રકમ બચશે તેનો ઉપયોગ દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે થશે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
