આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના શિહોરના સંયોજક દ્વારા દિગ્વિજય દિવસ મામલતદાર કચેરી ખાતે ઉજવવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cptsidaqpi6pbfcl/" left="-10"]

આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના શિહોરના સંયોજક દ્વારા દિગ્વિજય દિવસ મામલતદાર કચેરી ખાતે ઉજવવામાં આવ્યો


*સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના સિહોર શહેર ના સંયોજક કૌશલભાઈ માવાણી અને ઋષિભાઇ જાની તેમજ સિહોર ગ્રામ્ય ના સંયોજક રાહુલભાઇ ગોહિલ અને મેઘરજસિંહ ગોહિલ દ્વારા*
*"દિગ્વિજય દિવસ" નિમિત્તે ગુજરાત રાજ્ય ના આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીજી "ટુ વે કોમ્યુનિકેશન" ના માધ્યમથી સંબોધન કર્યુ તથા યુવાનો સાથે સંવાદ કર્યો.*
*તારિખ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ ના રોજ શિકાગોમાં આયોજિત મહાસભામાં ઐતિહાસિક પ્રવચન સાથે સર્વભૌમિકતા અને નૈતિક ઉદારતાનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદજીના એ સુવર્ણ શબ્દોને સમર્પિત "દિગ્વિજય દિવસ" સિહોર શહેરના મામલતદાર કચેરી ખાતે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સિહોર શહેર યુવા ભાજપ ના ઉપાઘ્યક્ષ શ્રી દિવ્યેશભાઈ ભટ્ટ અને સિહોર શહેરના યુવા ભાજપ ના મંત્રી શ્રી સાગર ભાઈ રાઠોડ તેમજ શ્રી વૈભવભાઈ જાની તેમજ સિહોર શહેર તેમજ ગ્રામ્ય ના રાષ્ટ્રીય પ્રેમી યુવાનો રાજકીય, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]