અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું.


તા : 02-11-2022

અમરેલી શહેરમાં ડો. જીવરાજ મહેતા ચોક  ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા  મોરબી ઝૂલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાયો હતો આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પરિવાર, તાલુકા કોંગ્રેસ પરિવાર તેમજ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ ડી.કે રૈયાણી, શહેર પ્રમુખ સંદીપ પંડ્યા,તાલુકા પ્રમુખ મનીષ ભંડેરી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ :- અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon