National Archives - At This Time

લખનઉમાં ચાલતી AC બસમાં આગ, 5 જીવતા સળગ્યા:ઇમરજન્સી ગેટ ન ખુલ્યો, મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા; બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી

ગુરુવારે સવારે લખનઉમાં એક ચાલતી સ્લીપર એસી બસમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં પાંચ મુસાફરો બળીને ખાખ થઈ ગયા હતા.

Read more

જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં 2 આતંકવાદીઓ ઠાર:સર્ચ ઓપરેશન ચાલુ; છેલ્લા ત્રણ દિવસમાં 5 આતંકીઓ માર્યા ગયા

ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. હજુ પણ એક આતંકવાદી છુપાયેલો છે, ઓપરેશન ચાલુ છે.

Read more

સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલીઓને ઠાર કર્યા:નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન, અમિત શાહે ટ્વિટ કરીને આપી માહિતી

નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં છત્તીસગઢ-તેલંગાણા સરહદના કુર્રાગુટ્ટુલુ હિલ્સ (KGH) પર 31 નક્સલીઓને મારી નાખવામાં આવ્યા છે. કેન્દ્રીય

Read more

કર્નલ સોફિયાને આતંકીઓની બહેન કહેનારા મંત્રી સામે કેસ નોંધાશે:MP હાઇકોર્ટે ભાજપમંત્રીના નિવેદનની જાતે નોંધ લીધી, DGPને કાર્યવાહી માટે 4 કલાક આપ્યા

મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સ્વતઃ નોંધ લીધી

Read more

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં હથિયારોનો જથ્થો મળ્યો:આમાં AK-47 અને હેન્ડ ગ્રેનેડ સામેલ; ગઈકાલે સેનાએ અહીં 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી પણ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેલરમાં બુધવારે

Read more

લગ્નમાં એક હજાર મહેમાનોને આમંત્રણ, પણ કોઈ ન આવ્યું:રાજસ્થાન બોર્ડર પર તણાવ; બેંક મેનેજર દુલ્હન, એન્જિનિયર દુલ્હાએ અચાનક લગ્નના ફેરાનો સમય બદલ્યો

“એકમાત્ર દીકરાના લગ્ન હતા, રાત્રિનું રિસેપ્શન દિવસે રાખવામાં આવ્યું, છતાં પણ…” જુઝારામનો અવાજ રૂંધાઈ ગયો. રેડ એલર્ટે હજાર મહેમાનોની રાહ

Read more

9 રાજ્યોમાં ભારે વરસાદ, 13 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ:બાડમેર-જૈસલમેરમાં પારો 41°ને પાર થયો; આંદામાનમાં ચક્રવાત શક્તિની ચેતવણી

હવામાન વિભાગે બિહાર અને છત્તીસગઢ સહિત 14 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાત અને આસામ સહિત 9

Read more

ભારતના પ્રહારથી કંપી ઊઠેલા પાકિસ્તાને BSF જવાનને છોડ્યો:DGMO સ્તરની વાતચીત પછી મુક્ત કરાયો; 20 દિવસ પછી અટારી-વાઘા બોર્ડરથી પરત ફર્યા

પાકિસ્તાને ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર શૉને મુક્ત કર્યા છે. કોન્સ્ટેબલ પૂર્ણમ બુધવારે સવારે 10:30 વાગ્યે અટારી-વાઘા બોર્ડરથી ભારત પરત

Read more

PMને જવાને કહ્યું- આપણા જવાનો પરમાણુ બોમ્બથી ઓછા નથી:અમૃતસર એરપોર્ટ પર પહેલી ફ્લાઇટ લેન્ડ થઈ; મોદી આદમપુર એરબેઝ ગયા હતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી, પહેલી પેસેન્જર ફ્લાઈટ મંગળવાર અને બુધવારની રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતરી. આ

Read more

રાજસ્થાનના 10 જિલ્લાઓ હવાઈ હુમલાની દ્રષ્ટિએ સંવેદનશીલ:ઇલેક્ટ્રિક સાયરન લગાવવાના નિર્દેશ, સેન્ટ્રલાઈઝ કન્ટ્રોલરૂમથી ઓપરેટ થશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજસ્થાનના સરહદી જિલ્લાઓ (બાડમેર, જેસલમેર, બિકાનેર, ગંગાનગર, જોધપુર) ઉપરાંત જયપુર, અલવર, ભરતપુર, કોટા અને અજમેરને પણ હવાઈ

Read more

ભારતના 52મા ચીફ જસ્ટિસ બનશે જસ્ટિસ બીઆર ગવઈ:દેશના બીજા દલિત ચીફ જસ્ટિસ, 7 મહિનાનો કાર્યકાળ; રાષ્ટ્રપતિ આજે શપથ લેવડાવશે

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આજે ભારતના 52મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે. વર્તમાન CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ

Read more

ભારતના હવાઈ હુમલામાં ઘણા પાકિસ્તાની એરબેઝ નાશ પામ્યા:સેટેલાઇટ ફોટા સામે આવ્યા; ભારતે પાકિસ્તાન હાઇ કમિશનમાં તહેનાત અધિકારીને દેશ છોડવા કહ્યું

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ ઘણા પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો હતો. ખાનગી કંપની મેક્સારના સેટેલાઇટે હવે આ નાશ પામેલા એરબેઝના ફોટા

Read more

ધન અને વૈભવ જ બધુ નથી:જીવનને સુધાર તરફ લઈ જાવ, રાધા નામનો જાપ કરો, પ્રેમાનંદજી મહારાજે વિરાટ-અનુષ્કાને બતાવ્યો ભક્તિનો માર્ગ, VIDEO

પ્રેમાનંદજી મહારાજે વિરાટ-અનુષ્કાને બતાવ્યો ભક્તિનો માર્ગ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન

Read more

કર્નલ સોફિયા પર MPના મંત્રીનું વાંધાજનક નિવેદન:વિજય શાહે કહ્યું- જેમણે આપણી બહેનોનો સિંદૂર ઉજાડ્યો, મોદીજીએ તેમની જ બહેનને મોકલીને ઐસી કી તૈસી કરી

મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- જે લોકોએ આપણી

Read more

ટ્રમ્પને ભારતનો જવાબ:વિદેશ મંત્રાલયે કહ્યું- કાશ્મીર પર કોઈની મધ્યસ્થી સ્વીકાર્ય નથી, આ ફક્ત ભારત-પાકિસ્તાનનો મુદ્દો

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ મંગળવારે (13 મે) વિદેશ મંત્રાલયે ત્રીજી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. છેલ્લા 4 દિવસમાં, સેનાના DGMOએ ઓપરેશન સિંદૂર

Read more

પહેલી મહિલા રાફેલ પાઇલટ, જેને પાકિસ્તાનમાં પકડી હોવાનો દાવો:શિવાંગી સિંહના પિતાએ કહ્યું- જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું ચિંતિત થઈ ગયો; જાણો શું છે સત્ય

પહેલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી. આમાં, કંદહાર વિમાન હાઇજેકિંગ

Read more

પાકિસ્તાની યુઝર્સે નકલી વીડિયો શેર કર્યા:દાવો- અમૃતસરમાં પાકિસ્તાની સેનાએ તબાહી મચાવી; તેમની સત્યતા જાણો

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સેનાએ અમૃતસર પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ દાવાને

Read more

અમેરિકામાં 2 ભારતીયોનાં મોત:વિદ્યાર્થીઓની કાર રસ્તા પરથી ઉતરીને ઝાડ સાથે અથડાઈ, ઘટનાસ્થળે જ મોત

ભારતીય કોન્સ્યુલેટે મંગળવારે જણાવ્યું હતું કે, ન્યુ યોર્કમાં એક જીવલેણ માર્ગ અકસ્માતમાં ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા

Read more

PM મોદીએ આદમપુર એરબેઝ પર જવાનો સાથે કરી મુલાકાત:મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સૈનિકોને અભિનંદન પાઠવ્યા, PAKએ આ એરબેઝને ઉડાવી દેવાનો દાવો કર્યો હતો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેમણે એરફોર્સના

Read more

ધો.12 CBSE બોર્ડનું પરિણામ જાહેર:88.39% વિદ્યાર્થીઓ પાસ, પ્રયાગરાજ પ્રદેશનું પરિણામ સૌથી ખરાબ; ડિજીલોકર અને ઉમંગ એપ પર માર્કશીટ જુઓ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ ધો.12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 88.39% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Read more

પંજાબમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 14 પર પહોંચ્યો:6 ગંભીર, બોલી શકતા નથી; 5ની ધરપકડ, 3 વર્ષમાં ચોથો મોટો કેસ

પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય 6 લોકોની હાલત ગંભીર છે.

Read more

યુદ્ધવિરામનો ચોથો દિવસ: ભારત-પાકિસ્તાનની સ્થિતિ 25 ફોટામાં:સરહદ નજીકના ગામડાઓના લોકો ઘરે પાછા ફરી રહ્યા છે; PoKમાં પણ સ્કૂલો ખુલી

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. તેના જવાબમાં ભારતે 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. યુદ્ધ જેવી

Read more

પંજાબમાં 2 જગ્યાએ ડ્રોન તોડી પાડવામાં આવ્યા:ચંદીગઢ-અમૃતસર જતી-આવતી ફ્લાઇટ્સ રદ; 4 જિલ્લામાં શાળા-કોલેજો બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના સતત ત્રીજા દિવસે પંજાબમાં ડ્રોન જોવા મળ્યા. હોશિયારપુરમાં ડ્રોન જોવા મળ્યા. જોકે, સેનાની ટીમે તેમને

Read more

બાડમેરમાં ફરી ડ્રોનનું ઝૂંડ, સેનાએ તોડી પાડ્યું:ઝુંઝુનુના આકાશમાં શંકાસ્પદ એક્ટિવિટી દેખાઈ, સ્કૂલ-કોલેજ કોચિંગ આજથી ખૂલશે

સોમવારે રાત્રે રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરના એક ગામમાં ડ્રોન જોવા મળ્યા હતા, જેને ભારતીય વાયુ સંરક્ષણ દ્વારા તોડી પાડવામાં આવ્યા

Read more

જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ફરી ડ્રોન દેખાયા:સાંબા, બાડમેરમાં તોડી પડાયા, પઠાણકોટમાં પણ ડ્રોન જોવા મળ્યા; હોશિયારપુરમાં 5-7 વિસ્ફોટ, બ્લેકઆઉટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 11 મે (શનિવાર) સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી, ત્રણેય દળોના

Read more

MP-રાજસ્થાનના 53 જિલ્લાઓમાં વાવાઝોડું- વરસાદ:છત્તીસગઢ સહિત 20 રાજ્યોમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે; યુપીના 15 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર

ભીષણ ગરમી વચ્ચે, ઘણા રાજ્યોમાં વરસાદનો સમયગાળો શરૂ થઈ ગયો છે. સોમવારે હવામાન વિભાગે મધ્યપ્રદેશના 45 જિલ્લાઓ અને રાજસ્થાનના 8

Read more

એર સ્ટ્રાઇક પર એરમાર્શલે કહ્યું, ‘ભય બિનુ પ્રીત ન હોય’:ચીનની મિસાઇલો નિષ્ફળ રહી, તુર્કીનાં ડ્રોન તોડી પાડ્યાં: એરમાર્શલ ભારતીએ પુરાવા બતાવ્યા

ભારતીય સેનાએ સોમવારે સતત બીજા દિવસે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પર પ્રેસ- કોન્ફરન્સ યોજી હતી. આર્મી તરફથી ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ

Read more

Editor’s View: અમેરિકાનો ‘અ’ નહીં ને ટ્રમ્પનો ‘ટ’ નહીં:મોદીએ જગત જમાદારને સાનમાં સમજાવ્યું, સંબોધનની સાત મોટી વાત, ન્યૂ નોર્મલ સાથે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અને સીઝફાયર પછી રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના ઉદ્દબોધનમાં રીતસર આક્રોશ દેખાતો હતો અને પાકિસ્તાનને એક

Read more

ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓનું પાકિસ્તાનમાં સન્માન:લશ્કર કમાન્ડરના જનાજામાં સેનાના અધિકારીઓ-નેતાઓ હાજર રહ્યા; ભાજપનો દાવો- મરિયમ શરીફ પણ ગયા હતા

ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાનના સીનિયર સૈન્ય અધિકારીઓ અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. રવિવારે ભારતીય સેનાની

Read more

મોદીએ કહ્યું- પાણી અને લોહી એક સાથે ન વહી શકે:ટેરર અને ટ્રેડ એક સાથે ન થઈ શકે, પાકિસ્તાન સાથે હવે PoK પર જ વાત થશે: મોદી

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી, પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના 22 મિનિટના ભાષણમાં વડાપ્રધાન

Read more
preload imagepreload image