Thangadh Archives - At This Time

ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમ ના દિવસે ખુબ જ મોટી સંખ્યા મા યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે.યાત્રાધામ

ચોટીલામા પણ દર પૂનમ ના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ચોટીલા મંદિરે વર્ષની ૧૨ પૂનમો મા સૌથી વધારે ભીડ

Read more

જયશ્રી મેલડી માં” તથા “શ્રી બાવળવાળા મેલડી માતાજીની જય”ના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી: કલાકારો કાળુભાઇ રાવળ (ઘારવાળા) અને મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકની રમઝટ આકર્ષણનું કેન્દ્ર*

સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ફુલવાડી મુકામે શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે

Read more

જોગ આશ્રમ થાનગઢ ખાતે દ્વારકા પીઠ ના શંકરાચાર્ય

જગદગુરુ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આજે ધર્મસભા નું અયયોજન કરવામાં આવ્યું હતું. જોગ આશ્રમ

Read more

થાનગઢ જોગ આશ્રમ ખાતે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

થાનગઢ: આવનારી તારીખ:19,20 તથા 21/4/2024 ના રોજ શુક્રવાર થી રવિવાર સુધી થાનગઢ ના શ્રી જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ ખાતે પ.પૂ. શ્રી

Read more

*ચોટીલાના રામજી મંદિરમાં આજથી અયોધ્યાના રામલલ્લાના દર્શનની અનુભૂતિ થશે…*

તારીખ 22-01-2024 ના ઐતિહાસિક દિવસે અયોધ્યા માં *શ્રી રામ ભગવાનની મૂર્તિ ની પૂન:પ્રાણપ્રતિષ્ઠા* થઈ હતી. આ શુભ દિવસે અયોધ્યા નગરીમા

Read more

સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલા શ્રી રામજી મંદિરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી થશે*

: ધાર્મિક દૃષ્ટિકોણથી, આ મહિનામાં ચૈત્ર નવરાત્રી, હિન્દુ નવું વર્ષ, સોમવતી અમાસ, વૈશાખી, હનુમાન જયંતિ, રામનવમી વગેરે જેવા ઘણા તહેવારો

Read more

*શ્રી રામજી મંદિર થાનગઢમાં ચૈત્રી રામનવમી હોવાથી ભગવાન શ્રીરામજન્મોસવની ભવ્ય ધામધૂમથી ઉજવણી

કરાઈ* **આજે તારીખ:-17/04/2024 ને શ્રીરામનવમી હોવાથી* *થાનગઢના ફૂલવાડી વિસ્તારના લકુમ પરિવારના બાળકો આંનદ, આકાશ, જાનકી એ રામાયણના પાત્રો શ્રીરામ, લક્ષ્મણ,

Read more

*ધર્મજાગરણ સમન્વય ચોટીલા સમિતિ દ્વારા પરિક્રમાનું આયોજન* ચોથી પરિક્રમા નું આયોજન

ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત

Read more

*થાનગઢ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થાનગઢ ના નવા પ્રમુખશ્રીનો શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢ માં સ્વાગત સન્માન યોજાયો*

*થાનગઢ તાલુકા સ્વનિર્ભર(પ્રાઇવેટ)શાળા સંચાલક મંડળ થાનગઢમાં શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢના સહપ્રધાનાચાર્ય (સંચાલક)શ્રી રાજેન્દ્રગુરૂજી ની નવા હોદ્દેદારો માં નવા પ્રમુખશ્રી તરીકે

Read more

ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ ચોટીલામાં પણ ભક્તોની ભીડ, વહેલી સવારથી જ ચોટીલા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા,

વિષય= આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રી માં માઈ ભક્તો માતાજી ની

Read more

થાનગઢ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થાનગઢના નવા હોદ્દેદારોની નવી વરણી કરાઈ*

*થાનગઢ તાલુકા સ્વનિર્ભર (પ્રાઇવેટ) શાળા સંચાલક મંડળની જૂના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતા સર્વે સંચાલકોની હાજરીમાં થાનગઢ ખાતે મીટીંગનું આયોજન કરાયું

Read more

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ધોરણ 8 ના

વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો આજરોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ધોરણ -8ના ભાઈઓ,બહેનો તેમજ દીદી દ્વારા વંદના ખંડને સુશોભન કરીને

Read more

આજરોજ શ્રી એસ એસ ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર 7 થાનગઢમાં ધોરણ 8 ના બાળકો નો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં ધોરણ 8 ના બાળકો માંથી ઘણા બાળકોએ વક્તવ્ય રજૂ કર્યું અને શાળાના શિક્ષકો વિશે અભિપ્રાય પણ રજૂ કરવામાં

Read more

*સુરેન્દ્રનગરના થાનગઢની ફૂલવાડી શાળા નંબર સાત સામેના વિસ્તારમાં નાના ભૂલકાઓએ ધુળેટી રમીને તહેવાર ઉત્સાહથી મનાવ્યો*

◼️ થાનગઢ સામાન્ય રીતે હોળીએ રંગોનો તહેવાર છે. અત્રેના થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી હોળી ઉજવણી કરીને રંગોત્સવની‌ પરંપરા આજે પણ

Read more

*થાનગઢ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત CET

પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને મેરીટ માં પસંદ પામેલા 35 થી વધારે વિદ્યાર્થીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલના માર્ગદર્શન અંતર્ગત એક

Read more

*થાનગઢ ખાતે S.S.C તેમજ H.S.C બોર્ડની પરીક્ષા શરૂ: પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કે હાઉં ન રહે તે માટે આજે મોટે ભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક – પુષ્પગુચ્છ અર્પણ કરી, થાનગઢ મ્યુનિસિપલ હાઈસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરા કરાવી સ્વાગત કરાયું હતું*

◼️ થાનગઢ: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી પરીક્ષાની મોસમ ખીલી છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.

Read more

સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલ ભોયરેશ્વર મહાદેવ મંદિરના બાપુ રામનાથગીરી ગુરુમહારાજે કરપડા પરિવારની આસ્થા અને શ્રદ્ધાનું માન રાખી સ્કોર્પિયો S11 New કારનું દાન સ્વીકાર્યું*

થાનગઢ: દાનેશ્વરોની પવિત્ર ભૂમિ તરીકે પ્રખ્યાત છે આ પંથકમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ

Read more

સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત મહાશિવરાત્રી સાતમી શોભાયાત્રાનું આયોજન કરવામાં

આવ્યું ભોળાનાથ ની વેશભૂષા માં “ધર્મેશભાઈ ડાભી”ઉપસ્થિત રહ્યા હતા મહાશિવરાત્રીની સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા આજે તારીખ :8/03/2024 ને શુક્ર વારે શ્રી

Read more

સર્વ જીવો પ્રત્યે કરુણા, દયા, મૈત્રીભાવ, પ્રેમથી વર્તી, ધર્મમય અમૃતનું પાલન કરનાર ભક્ત દ્વારા તા.૦૭મી માર્ચે ‘કીડીને કણ અને હાથીને મણ’ સેવાયજ્ઞ યોજાશે*

◼️ થાનગઢ: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કર્મનો સિદ્ધાંત ‘સેવાયજ્ઞ’ અંતર્ગત પ્રત્યેક અગિયારના દિવસે કીડીને કીડીયારુ પુરવા માટે “સેવાયજ્ઞ” યોજાય

Read more

શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ થાનગઢ માં ત્રિવિત કાર્યક્રમ

યોજાઈ ગયો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રતિયોગીતામાં તાલુકા,જિલ્લા અને રાજ્ય

Read more

વરિયા પ્રજાપતિ સમાજ નો ૩૭ મો સમૂહ લગ્ન યોજાયો

થાન અને મોરબીમાં 27 મીએ વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો લગ્નોત્સવ યોજાયો જે અનુસંધાને કરિયાવરમાં ચીજવસ્તુઓ સાથે પુસ્તકો પણ અપાયેલ હતા. મોરબી

Read more

= કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં થાન રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો કાર્યક્રમ યોજાયો

*અમૃત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સગવડોમાં વધારો કરવામાં આવશે* *કેન્દ્રીય મંત્રી

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

૭૫માં પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીની ઉજવણી “*દીકરીની સલામ દેશને નામ*” કાર્યક્રમ શ્રી એસ.એચ.ત્રિવેદી શાળા નંબર-૭ થાનગઢમાં યોજાયો સૌથી વધુ શિક્ષિત

Read more

બાબર સમાજ થાનગઢ નું ગૌરવ ચાવડા નૈનેશકુમાર બળવંતભાઈ (બલદાણા વાળા) હાલ ઇન્ડિયન નેવી આર્મિ માંથી કૉસ્ટગાર્ડ ની ટ્રેનિંગ પૂરી કરી અને

તા.૨૦/૧/૨૦૨૪ ને શનિવાર સવારે ૭-૦૦ વાગ્યે થાનગઢ રેલ્વે સ્ટેશનમાં આગમન થયું ત્યારે સર્વે બાબર સમાજ, સગા સબંધી,મિત્ર સર્કલ દ્વારા નૈનેશભાઈ

Read more

સુરેન્દ્રનગર જીલ્લા ના થાનગઢ ગામ મા જંગલ વીડ વિસ્તારમાં કીડિયારું પૂરવાનું સેવાકાર્ય*

◼️ સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ મા જંગલ વીડ વિસ્તારમાં નવતર સેવાનો પ્રારંભ થયો હતો. આ સેવા એટલે કીડિયારું પૂરવું. કેટલાક

Read more

કીડીને કણ… ને હાથીને મણ…. “કર્મનો સિદ્ધાંત” સેવાય યજ્ઞ ગ્રુપ

૭૦૧/- નાળિયેર માં કીડીયારુ સીતારામ ગૌશાળા તથા દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ તથા થાનગઢના સેવાકીય ગ્રુપો તથા સેવાકીય લોકો દ્વારા દર

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શિલ્પાબેન પટેલ સાહેબના માર્ગદર્શન અંતર્ગત થાનગઢ તાલુકાની 61 શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત એસ.એમ.સી (શાળા વ્યવસ્થાપન સમિતિ)સભ્યો

Read more

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત “હર હિન્દુ ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા” સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષતકુંભની પધરામણીની વિધિ સંપૂર્ણ વિધિ વિધાન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણ કરી*

◼️ થાનગઢ: નવા વર્ષની પ્રત્યેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે.

Read more

*થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની સરોડી પ્રાથમિક શાળા ખાતે “સાઇબર ક્રાઇમ અવરનેસ”, “ગુડ ટચ અને બેડ ટચ” અને “ટ્રાફિક અવરનેસ” જેવા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન*

થાનગઢ: છેલ્લા ઘણા વર્ષોથી માનવીએ ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી છે. દિવસે ને દિવસે નવાનવા સાધનોની શોધ થઇ રહી છે. આજનો

Read more

તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ‘શિવાજી ટ્રેક ટ્રેઈલ’ પર NCC દ્વારા નેશનલ લેવલનાં ટ્રેકીંગ કેમ્પનું

આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલના 4 કેડેટસ અને આજ શાળાના આચાર્ય કમ NCC ઓફીસર શ્રી પી.એમ. ઝાલાનું

Read more