Sayla Archives - Page 2 of 8 - At This Time

ઢેઢુકી ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

લોકો હવે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે.જયારે સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામે સહજાનંદ ગૌશાળા જોરુભાઇ વેગડને

Read more

સાયલા તાલુકા પંચાયત નુ અંદાજે ૭ કરોડ નુ બજેટ મંજૂર કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રથમ કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં અંદાજે ૭ કરોડ રૂપિયા નુ બજેટ મંજૂર

Read more

ઓવનગઢ ગામનાં યુવાનો દ્વારા અબોલ બિમાર પશુઓનાં જીવ બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓવનગઢ ગામનાં યુવાનો દ્વારા અબોલ પશુઓ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં એક સાથે બે

Read more

સેજકપર પ્રાથમિક શાળામાં બાળકોને દાતા તરફથી પગના મોજા તથા પેન્સિલ આપવામાં આવી

સેજકપર પ્રાથમિક શાળાના બાળકોને બીનાબેન સંદીપભાઈ પુરી(હાલ USA) ના સૌજન્યથી હસ્તે કિરણભાઈ લાંઘણોજા આર.પી.પી ગર્લ્સ હાઈસ્કૂલના ભૂતપૂર્વ ક્લાર્ક તરફથી શ્રી

Read more

સાયલા તાલુકમાં ભાજપ મંડળ દ્વારા ગાવ ચાલો અભિયાન અંતર્ગત શરૂ.

સાયલા તાલુકાના નાગડકા જિલ્લા પંચાયત સીટના દેવગઢ ગામે ગાવ ચલો અભિયાન અંતર્ગત બેઠકમાં ઈનચાર્જ રણજીતસિંહ ચૌહાણ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ

Read more

સુદામડાની શ્રીમતી ડી. પી. શાહ હાઇસ્કૂલમાં ભારતીય માનક બ્યુરો દ્વારા સંચાલિત સ્ટાન્ડર્ડ ક્લબની પ્રવૃત્તિ કરવામાં આવી.

સાયલા ના સુદામડા માં શ્રીમતી ડી. પી. શાહ હાઇસ્કુલ ખાતે ભારતીય માનક બ્યૂરો સંસ્થા દ્વારા ધોરણ લેખન સ્પર્ધાનું સુંદર આયોજન

Read more

સાયલાના સામતપર ગામે રેલી યોજી ૭૫મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

આજે તમામ રાજ્યોમાં 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમા સુરેન્દ્રનગરના જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામે પૂર જોશથી રેલી

Read more

સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં કોલસાની ખાણમાં વધુ ચાર મજૂરોના મોત.

મૂળી તાલુકાના ખંપાળીયા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણોમાં કોલસો ખનન કરતા સમયે ભેખડ ધસી જતા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે જ

Read more

*સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો હવે પાણીચોરી કરશે તો થશે પાસા*

*ગુજરાત સરકારે કલેક્ટર ને આદેશ કરતા ખેડૂતો લાલઘુમ કીશાન કોંગ્રેસ મેદાનમાં* ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કલેક્ટર ને આદેશ આપવા માં

Read more

પાટડી તાલુકાના ગવાણા ગામથી વડવાળા મંદિર પાટડી સુધી તારીખ ૨૧ જાન્યુઆરી, રવિવારના રોજ તરભ ભગવાન વાળીનાથ મહશિવલિંગની શોભાયાત્રા નીકળશે

વાળીનાથ મંદિર તરભનાં પ.પુ.ધ.ધૂ ૧૦૦૮ શ્રી જયરામગીરી બાપુ રહેશે ઉપસ્થિત* *************** વિસનગર તાલુકાનાં તરભ ખાતે તા.૧૬થી ૨૨ ફેબ્રુઆરીના આશરે ૯૦૦

Read more

*સાયલા તાલુકાના સાપર મુકામે ચોટીલા વિધાનસભા -૬૩ સંવાદ કાર્યક્રમ યોજાયો*

*કોગ્રેસ દ્વારા આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડવા સંમેલન યોજાયુ* સાયલા નાં સાપર ગામ મુકામે કોંગ્રેસ દ્વારા ચોટીલા ૬૩ સંવાદ કાર્યક્રમ

Read more

સાયલા તાલુકાનાં ચોરવીરા (થાન) ખાતે ગ્રાહક જાગૃતિ ક્લબનો કાર્યક્રમ યોજાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલી ચોરવીરા માં જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ અંતર્ગત લાડકચંદ માણેકચંદ.વોરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ચોરવીરા શાળાની

Read more

સાયલા માં શ્રી રામ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્યાતિભવ શોભાયાત્રા કાઢવામાં આવી

સાયલા માં શ્રી રામ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્યાતિભવ શોભાયાત્રા કાઢવામાં આવી થોડા દિવસોમાં જ અયોધ્યા માં ભવ્ય રામ મંદિર ની પ્રતિષ્ઠા

Read more

સુરેન્દ્રનગરમાં ફરી ખનીજ ચોરી બેફામ બની..

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સડલા રોડ ઉપર કારને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ત્રણના મોત. કોલસાની ખાણો માં ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન

Read more

ચુડા પોલીસ સ્ટેશન મા નશા બંધી તેમજ આબકારી ખાતા દ્વારા બેઠક યોજાઈ

ચુડા….પોલીસ સ્ટેશન ચુડા ખાતે નશાબંધી અને આબકારી ખાતા ના અધિકારી આર.ડી.સોલંકિ .રવિ ભાઈ રાઠોડ તેમજ ચુડા પીએસઆઇ એન એચ સોલંકિ

Read more

ચાચકા થી છત્રીયાળા ના રોડ પર મેટલ પાથરી પેચીંગ ન કરવાથી કપચાથી લોકો ત્રાહિમામ

ચુડા તાલુકાના રસ્તા ના સમારકામ તેમજ અન્ય કામ અંગે નો નિર્ણય ધરાયેલ કામગીરી અન્વયે ચાચકા થી વાયા રામદેવગઢ થી છત્રીયાળા

Read more

ધાંગધ્રા નાં વાછડા દાદાનાં સાનિધ્યમાં રેલી તેમજ સેવા કેમ્પ યોજાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનાં નાના રણ ખાતે વિર વાછડા દાદાનાં સાનિધ્યમાં મકર સંક્રાંતિ નાં તહેવાર રૂપે લોકો ધ્વારા અનોખી ઉજવણી

Read more

ચોટીલા ચામુંડા માતાજી મંદિર ના મહંત મનસુખગીરી ગૌસ્વામીને અયોધ્યા રામ મંદિર ની પ્રતિષ્ઠા નું આમંત્રણ મળતા રાજીપો વ્યક્ત કાર્યો.

ગુજરાતના 370 વ્યક્તિઓને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાંથી 270 સાધુ-સંતો છે… *હું મારી જાતને ખુબ

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

સાયલા પંથકના નવણીયા નજીક ધમધમતા જુગારધામ પર સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ગાંધીનગર થી આવેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો

Read more

આજે બ્રહ્મપુરી પ્રાથમિક શાળામાં આર્યુવેદિક અને હોમીઓપેથીક ફ્રી નિદાન કેમ્પ યોજાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાપર, બ્રહ્મપુરી સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ અને શાળાના આચાર્ય ભોપાભાઈ.એલ.ઝાપડીયા નાં સહયોગ થી આ આયોજન કરવામાં

Read more

*દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચામુંડા ડુંગરની તળેટી, ચોટીલા ખાતે પતંગોત્સવ યોજાયો*

ચોટીલા બી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે,સમગ્ર શિક્ષા, જિલ્લા પ્રોજકેટ કચેરી, સુરેન્દ્રનગર અને IED શાખાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી. ભવન, ચોટીલા

Read more

ચોટીલા તાલુકા નુ ગૌરવ ઉર્વશી બેન કણસાગરા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં રહેવાસી ઉમેશભાઈ.આર.કણસાગરા (ઠાકોર) જે હાલ જામનગર જિલ્લામાં આર્મી તરીકે ફરજ બજાવે છે.જયારે તેમની દીકરી ઉર્વશી કણસાગરા,પોડાર

Read more

સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

સાયલા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાય અને ખેલ ભાવના નું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી સાયલા તાલુકા

Read more

થાનગઢ તાલુકામાં આવેલી લીઝો ના પાસ ગેરકાયદેસર વેચાયાના આરોપ લાગ્યા. અમૃત મકવાણા

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ના સોનગઢ ગામ ની સીમ વિસ્તારના માં આવેલ ખનીજ માટે ની લીઝો માપણી કરી, વેચાણ કરેલ

Read more

વેલાળા સરપંચ સુરેગભાઈ ખાચર નો ખાણ ખનીજ અધિકારીઓ સામે સણસણતા આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં વેલાળા ગામે જે કોલસાની ખાણો બુરવાની પુરવાની કામગીરી ચાલુ છે તેમાં પણ નાણાકીય સેટિંગ બહાર આવેલ

Read more

સૌની યોજના થકી સાયલા, ચોટીલા,મુળી, તાલુકાનાં સરપંચો ની બેઠક યોજાઇ.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા અને મુળી તાલુકાનાં સરપંચો ની બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઇ હતી.સૌની યોજના થકી મારફતે લોકો ને પીવા

Read more

સાયલા ના થોરીયાળી ગામની પ્રાથમિક શાળાના બાળકોને પૂજ્ય જાદરાબાપુ ના મંદિરે દર્શન કરાવ્યા.

હાલના સમયમાં બાળકોને મોબાઈલ માં રસ હોય છે. એવા સમયમાં બાળકોને વાલી શિક્ષણ તો આપે જ છે. પણ સાથે સાથે

Read more

સાયલા ના સુદામડા શ્રીમતી ડી.પી શાહ હાઇસ્કૂલ માં યુવા નેતૃત્વ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

હાલમાં યુવાપેઢી ને ઉજાગર કરવા સરકાર ઘણી યોજના સેમિનાર યોજે છે. જેમાં સાયલાના સુદામડા શ્રીમતી ડી.પી શાહ હાઇસ્કૂલ માં કમિશ્નર

Read more
WhatsApp Icon