શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર ખાતે ત્રિદિવસીય ફ્રી સમર કેમ્પનું આજે તા-18-4-24 ના રોજ થી 20/4/2024 સુધી વિવિધ પ્રવૃતિઓ જેમ કે ,ચિત્ર, યોગા, કરાટે , કથક અને વિવિધ રમતોનો કેમ્પ આચાર્યશ્રી ફાધરવિનોદ દ્રારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ ઇન્ચાર્જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રૂપરેખા આપી. પ્રવૃત્તિઓ વિશે માહિતી , જાણકારી આપી કાર્યક્રમને ખુલ્લો
Read more