ગુજરાત Archives - At This Time

જે બાબા સાહેબ ના બંધારણ થી ધારાસભ્ય અને મોટા નેતા અને કોર્પોરેટર બન્યા છો તે બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકવા અવરોધ કરતા નેતાઓ…. મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ ને વશ થઈ કામ માં અવરોધ.

મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ

Read more

વિરપુર ખાતે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું…

શોભાયાત્રા શાંતિપૂર્વક પુર્ણ થાય તે પ્રમાણે પોલીસ ઇન્સ્પેકટર વી આર સોનારા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેકટર, પી એસ

Read more

મહિસાગર : કડાણા તાલુકાના આગરવાડા મહાકાળી માતા ના મઢ ખાતે મહાકાળી માતા ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

મહિસાગર : કડાણા તાલુકાના આગરવાડા મહાકાળી માતા ના મઢ ખાતે મહાકાળી માતા ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમા

Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મ્સ એક્ટના ગુનાના આરોપીઓના ઘરમાં પોલીસનું સર્ચ ઓપરેશન

સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય રાજયોમાંથી હથિયારના પરવાના લઈ આવ્યા અંગેની વીવીધ પોલીસ મથકે 19 ફરિયાદો નોંધાઈ છે જેમાં 3 ફરિયાદો બી

Read more

સાયલા તાલુકાના ગ્રામ્યના વિધાર્થી છાત્રાલયમાં મોત થતાં મૃતકના પરિવારજનોએ તટસ્થ તપાસની માંગ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ગ્રામ્યમાં રહેતા પરિવારનો 13 વર્ષનો દિકરો બોટાદ જિલ્લાના તુરખા રોડ પર આવેલ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો

Read more

ધ્રાંગધ્રાના નવલગઢ ગામ નજીક ફોરવ્હીલ ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાતા મોત નિપજ્યું.

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર નવલગઢ ગામ નજીક મહાવીર કોલેજ પાસે ફોરવીલ ગાડીને ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત

Read more

પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ તરફથી જગદીશ ત્રિવેદીને પરશુરામ એવોર્ડ

પ્રખર રાષ્ટ્રપ્રેમી પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે એમના સુપુત્ર અંશ ભારદ્વાજ અને પરશુરામ યુવા સંસ્થાન તરફથી

Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહીતનાં સ્થળોએ CCTV કેમેરા લગાવવા ફરજીયાત

સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તેમજ ગુનાહિત પ્રવૃતિઓ થતી અટકાવી શકાય તે હેતુથી અધિક જિલ્લા

Read more

વિરપુર તાલુકામાં ઉનાળાની તૈયારી માટે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક…

ધારાસભ્ય દ્રારા અધિકારીઓને પાણી, વીજળી અને માર્ગ બાબતે તાકીદની સૂચનાઓ… મહિસાગર જીલ્લાના વિરપુર મામલતદાર કચેરી ખાતે બાલાસિનોર પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં

Read more

વિરપુરના માંડલિયા ખાતે ૧૨ લાખના ખર્ચે નવીન એજી ફીડરનું ઉદઘાટન…

૧૪ ગામોને મળશે યથાવત વીજ પુરવઠો, વિજ વિક્ષેપ અને લો વોલ્ટેજની સમસ્યાઓનો થશે અંત… મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના જાંબુડી એજી

Read more

મહીસાગર જિલ્લામાં ૦૮ થી ૨૨ એપ્રિલ સુધી વિવિધ થીમ પર પોષણ પખવાડિયાની ઉજવણી કરાશે

પોષણ અભિયાન અંતર્ગત ૦૭માં પોષણ પખવાડિયાની ઉજવણી માટેના આયોજન અન્વયે આજરોજ મહીસાગર જિલ્લા પંચાયતના તેમજ તાલુકા કક્ષાના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ

Read more

વડનગર થી અમદાવાદ નવીન બસ સેવા શરૂ કરવા માં આવી

વડનગર થી અમદાવાદ નવીન બસ સેવા શરૂ કરવા માં આવી વડનગરથી અમદાવાદ વાયા-શેખપુર (વડ),ભાલક, વિસનગર, ગોજારીયા,ગાંધીનગર] સવારે 5:45 ઉપડતી અને

Read more

વિજાપુર ગામ ના વંશ રાવલ હેન્ડબોલ ગેમ નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વિજાપુર ગામ ના વંશ પરેશકુમાર રાવલની હેન્ડબોલ ગેમમાં નેશનલ કક્ષાએ પસંદગી થતા ઓરિસ્સા

Read more

વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે

વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે – સાધના કોલોની, એમ.પી. શાહ કોમ્પ્લેક્સ ખાતે. હોસ્ટેલના વોર્ડન વિદ્યાર્થીઓ સામે

Read more

વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે

વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે – સાધના કોલોની, એમ.પી. શાહ કોમ્પ્લેક્સ ખાતે. હોસ્ટેલના વોર્ડન વિદ્યાર્થીઓ સામે

Read more

વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે

વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે – સાધના કોલોની, એમ.પી. શાહ કોમ્પ્લેક્સ ખાતે. હોસ્ટેલના વોર્ડન વિદ્યાર્થીઓ સામે

Read more

વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે

વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે – સાધના કોલોની, એમ.પી. શાહ કોમ્પ્લેક્સ ખાતે. હોસ્ટેલના વોર્ડન વિદ્યાર્થીઓ સામે

Read more

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં આટકોટ ગામે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં આટકોટ ગામે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* *આ તળાવથી ચાર ગામને

Read more

વડનગર થી અમદાવાદ નવીન બસ સેવા શરૂ કરવા આવી

વડનગરથી અમદાવાદ વાયા-શેખપુર (વડ),ભાલક, વિસનગર, ગોજારીયા,ગાંધીનગર] સવારે 5:45 ઉપડતી અને અમદાવાદ થી સાંજે 4 વાગ્યે પરત આવતી નવી બસ તા.૫/૪/૨૦૨૫

Read more

પોરબંદર જિલ્લામાં વહેલી સવારે ભારે ધુમ્મસ આવતા મિયાણી મરીન પોલીસ સ્ટેશન નજીક ટ્રક અને કાર ચાલક વચ્ચે અકસ્માત

પોરબંદર જિલ્લામાં વહેલી સવારે ભારે ધુમ્મસ આવતા મિયાણી મરીન પોલીસ સ્ટેશન નજીક ટ્રક અને કાર ચાલક વચ્ચે અકસ્માત પોરબંદર દ્વારકા

Read more

વર્તું 2 ડેમ નું પાણી મેઢાક્રીક ડેમ સુધી પહોંચાડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો ને ઉનાળુ પાક માં પાણી કામ આવી શકે

વર્તું 2 ડેમ નું પાણી મેઢાક્રીક ડેમ સુધી પહોંચાડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો ને ઉનાળુ પાક માં પાણી કામ

Read more

રામનવમી બંદોબસ્ત અંગે પોલીસ અધિકારી વિજય પટેલનું મહત્વપૂર્ણ નિવેદન

રામનવમી બંદોબસ્ત અંગે પોલીસ અધિકારી વિજય પટેલનું મહત્વપૂર્ણ નિવેદન ગઈકાલે શ્રી વિજય પટેલ દ્વારા રામનવમી તહેવારના બંદોબસ્ત અંગે મહત્વપૂર્ણ પ્રેસ

Read more

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું…………

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું………… આજે અનંતા આર્યુવેદિક ખાતે ગુરુપુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાયો. જેમાં ડૉ.

Read more

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત “અર્બન ફોરેસ્ટ” રામવન મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ.

રાજકોટ શહેર તા.૫/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ

Read more

બોટાદ ના મોદળિયા (ગઢડિયા)ચામુંડા માતાજી ના મંદિરે ઠેબાણી ખાચર પરિવાર ના કુળદેવી ચામુંડા માતાજી ના મંદિરે દેવી ભાગવત કથા નું આયોજન કરાયું.

પવિત્ર ચૈત્ર માસ ની નવરાત્રી માં પ્રથમ દિવસે શ્રીમદ દેવી ભાગવત કથા ની શરૂઆત કરવામાં આવી હતી. વાજતે ગાજતે પોથીયાત્રા

Read more

બાલાસિનોર આઈ.ટી.આઈ. ખાતે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો*

*ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એકાત્મ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ધ્યાન શીખવામા આવ્યુ.* *********** મહીસાગર જિલ્લામાં ગુજરાત સરકાર અને

Read more

મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૪ કેસમાં ૧.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો..

મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૪ કેસમાં ૧.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો.. સંતરામપુર ખાતે આવેલ મંગલમૂર્તિ

Read more

રવિપાર્ક સોસાયટી ના સ્ક્રેટરી હર્ષદભાઇ ને જન્મ દિવસ ની શુભેરછા 🌹🌹🌷🌷🌹🥀🌸🎂🎂

જન્મ દિવસ ની શુભેરછા વધતા જતા દરેક દિવસે તમારી સફળતા, તમારું જ્ઞાન અને તમારી ખ્યાતિ વૃધ્ધી પામો, અને સુખ સમૃદ્ધિ

Read more

વિરપુરના સરાડીયા ગ્રામ પંચાયતના પહાડિયા ગામ પાસેની ભાદર માઇનોર કેનાલ માં ભંગાણ સર્જાતા ખેડૂતો માટે આ કેનાલ અભિશ્રાપ બની છે…

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગ્રામ પંચાયતના પહાડિયા ગામ પાસેથી પસાર થતી ભાદર માઇનોર કેનાલ અનેક વખત ભંગાણ સર્જાતા લીકેજ

Read more
preload imagepreload image