સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામે રામજી મંદિર શિખર ઉપર વીજળી પડી - At This Time

સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામે રામજી મંદિર શિખર ઉપર વીજળી પડી


સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે જ્યારે સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામે રામજી મંદિર ની શિખર ઉપર વીજળી ત્રાટકતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કોઈ લોકોને જાનહાની પહોંચી નથી. હવામાન ની આગાહી પ્રમાણે મેઘરાજાની ફરી એન્ટ્રી થતાં ઈશ્વરીયા ગામે રામજી મંદિરની ટોચ ઉપર વીજળી પડતા ઉપરના ટોચનો ભાગ ધારાશાહી થયો હતો. તેમજ ઈશ્વરીયા ગામ માં રસ્તામો માં પાણી ફરી વળ્યા હતા.જયારે રામજી મંદિરના શિખર ઉપર વીજળી પડતાં ગામના લોકો જોવા દોડી ગયા હતા.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon