નવરાત્રી દરમિયાન ચોટીલા શ્રી ચામુંડા માતાજી મંદિર મા આરતી ના સમય મા ફેરફાર - At This Time

નવરાત્રી દરમિયાન ચોટીલા શ્રી ચામુંડા માતાજી મંદિર મા આરતી ના સમય મા ફેરફાર


નવરાત્રી ના નવ દિવસ દરમિયાન પગથિયાં નો દ્વારા સવારે 4.30 વાગ્યે ખુલશે અને આરતી નો સમય સવારે 5 વાગ્યા નો રહેશે જ્યારે નવરાત્રી દરમિયાન સાંજ ની આરતી નો સમય રાબેતા મુજબ સૂર્યાસ્ત ના સમયે રહેશે.


8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.