" આનંદ ચૌદસના દિવસે બાણજ ગામના સ્થાપિત ગણેશજીનું ધામધૂમપૂર્વક વિસર્જન " - At This Time

” આનંદ ચૌદસના દિવસે બાણજ ગામના સ્થાપિત ગણેશજીનું ધામધૂમપૂર્વક વિસર્જન “


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

ડભોઇ તાલુકાના ગામ બાણજ ગામે સ્થાપિત ગણેશજીની આનંદ ચૌદસના દિવસે ખુબ ધામધૂમથી હર્ષ લાગણી થી બાણજ ગામના સરપંચ શ્રીમતિ મોના રાજેશભાઈ બારોટ અને ગ્રામ્ય અગ્રણી જીતેન્દ્રભાઈ પટેલ ,રાજેશભાઈ બારોટ, શ્રી કિરણભાઈ પટેલ,અજય બારોટ, શૈલેષભાઈ બારોટ,ધનશ્યામ બારોટ , રાજુ બારોટ વગેરે સાથે બાણજ નજીક આવેલા દીવેર ગામે માતા નર્મદાજી નદીમાં વિસર્જન કર્યું હતું જેમાં ગામના આગેવાનો ,મહાનુભાવો, વડીલો, ભાઈ - બહેનો અને બાળકો મોટી ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon