માતૃ દેવો ભવઃ! માં એક એવો શબ્દ જેને બોલતા જ હૈયે પ્રીત અને હોઠે સ્મિત આવી જાય, આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ માતૃશ્રી હીરાબાના 100માં જન્મદિવસ પર તેમને મળીને તેમનાં આશીર્વાદ લીધા. - At This Time

માતૃ દેવો ભવઃ! માં એક એવો શબ્દ જેને બોલતા જ હૈયે પ્રીત અને હોઠે સ્મિત આવી જાય, આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ માતૃશ્રી હીરાબાના 100માં જન્મદિવસ પર તેમને મળીને તેમનાં આશીર્વાદ લીધા.


નરેન્દ્ર મોદી સાહેબ આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ અમદાવાદ ખાતેના તેમના નિવાસ્થાને મુલાકાત લીધી હતી. તેમના મતાશ્રી શ્રી હિરબની આ વખતે ૧૦૦મી જન્મજયંતિ છે તે નિમિતે તેઓ માતાના દર્શન કરવા ગયા હતા.

આ મુલાકાત દરમ્યાન તેમને માતા શ્રી હીરાબા ના ચરણ પખાળીને ખાસ આશીર્વાદ લીધા હતા.

મોદીજી વડાપ્રધાન બન્યા છતાંય હંમેશા પોતાના માતાના આશીર્વાદ મેળવવા ઝંખે છે અને જ્યારે જ્યારે ગુજરાત પધારે અચૂક માતા ને મળવા જાય છે.

આ તસવીર માં માતા હિરાબા પણ પુત્ર પર માતૃત્વનો વ્હાલ વરસાવતા જોવા મળે છે.
પુત્ર ગમે એવડો મોટો થઈ જાય પણ માટે માટે તે હંમેશ એક સંતાન j રહે છે અને જ્યારે જ્યારે મોકો મળે તેઓ વ્હાલ વરસાવવાનું ચુકતા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon