જેતપુર પંથકમાં સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત - At This Time

જેતપુર પંથકમાં સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત


જેતપુરના પાંચપીપળા થી કેરાળી જવાના રોડ પાણીમાં ગરકાવ

ભાદર નદી ગાંડીતૂર બનતા

જેતપુર તાલુકાના 15 જેટલા ગામોને જોડતો રસ્તો બંધ

જેતપુરથી પાંચ પીપળા જવાના રસ્તે કૉઝવે પાણીમાં ગરકાવ

રસ્તા પર પાણી આવી જતા વાહન વ્યવહાર ઠપ

તંત્ર દ્વારા સુરક્ષાના પગલા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.