બાલાસિનોર ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું


બાલાસિનોર ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
બાલાસિનોર
નડિયાદ વિભાગીય નિયામક સી.ડી.મહાજન સાહેબ ની સૂચના અને માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર ડેપો/ બસ સ્ટેન્ડ તેમજ સેવાલિયા અને વીરપુર કન્ટ્રોલ પોઈન્ટ ને પણ ડેપો મેનેજર દ્વારા ડેપોમાં થયેલ ઠેર ઠેર ગંદકીના કારણે ડેપો મેનેજર કે.આર.પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક સુપર વાઈઝર અને વર્કશોપ સુપરવાઈઝરની મદદથી ડેપોમાં થયેલ ગંદકી સાફ કરવામાં આવી હતી અને ગંદકી કરનાર વ્યક્તિને દંડની જોગવાઈ પણ નક્કી કરવામાં આવી હતી તેમજ કન્ટ્રોલ પોઈન્ટ ઉપર દર અડધા કલાકે મુસાફર જનતાને સ્વચ્છતા જાળવવા બાબતે માઇક દ્વારા એલાઉન્સ કરવામાં આવે છે

રિપોર્ટ ભૌમિક પટેલ બાલાસિનોર 9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon