મહિસાગર જિલ્લાના અખિલ ભારતીય સંત સમિતિના પ્રેરિત હિન્દૂ ધર્મના સેનાના મહામંત્રી ખેમદાસ બાપુ જૂનીગોધર રાંમાં મંડળ માં હાજરી આપી - At This Time

મહિસાગર જિલ્લાના અખિલ ભારતીય સંત સમિતિના પ્રેરિત હિન્દૂ ધર્મના સેનાના મહામંત્રી ખેમદાસ બાપુ જૂનીગોધર રાંમાં મંડળ માં હાજરી આપી


મહીસાગર જિલ્લાના અખિલ હિન્દુ ધર્મના સેનાના ખેમદાસ બાપુ એ વિજયભાઈ ના ઘરે રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાજરી આપી હતી અમારા રામામંડળ ની અંદર હિન્દુ ધર્મનું પ્રચાર કર્યો અને ગામે ગામ પ્રચાર કરે છે પોતે પણ દાન આપે છે જ્યાં જ્યાં મંદિરો અધૂરા હોય ત્યાં કામ પૂરું કરાવે છે
સનાતન ધર્મનો પ્રચાર કરી હિંદુ ધર્મનું સંત દ્વારા ધર્મનું પ્રચાર તથા ધર્મનતરણ રોકવા નો પ્રચાર કરી હિન્દુ ધર્મનું ગૌરવ વધારીશું પોતે પણ પાલન કરીશું તેવી પ્રેરણાઆપી હતી
છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે હિન્દુ ધર્મ સેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જય પણ બોલાવી હતી
જુનિગોધર રામદેવ આખ્યાન મંડળ સભ્યો અને ગામના લોકો ખેમદાસ બાપુનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

રિપોર્ટર વિજય ડામોર મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon