parthiv dave, Author at At This Time - Page 2 of 6

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાનું દાયિત્વ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું છે : રાજ્યપાલ શ્રી

Read more

આણંદ માં યોજાય ફુડ સેફટી વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ

મિલેટ્સની ગુણવતાની ચકાસણી અર્થે સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ, આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગે રાગી, કોદરી, મૌરયો સહિતના મિલેટ્સના 100 નમુનાઓ લઇ

Read more

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ થી આણંદમાં રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી  જિલ્લા કક્ષાની  સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક  હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત  કરાશે

આણંદ, રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે આગામી તા.૨૫ ફેબ્રુઆરીના  રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

Read more

આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નો સમાપન કાર્યક્રમ યોજયો.

આણંદ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં “સડક સુરક્ષા જીવન રક્ષા” સૂત્ર અંતર્ગત યોજાયેલ

Read more

ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું

ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું સોજીત્રા ચોકડી પરના વર્ષો જૂના 30 થી વધુ કાચા-પાકા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા

Read more

યુવાસેના આણંદ જિલ્લા દ્વારા હિન્દુ સ્નેહમિલન તથા ભવ્ય લોક ડાયરા નુ આયોજન

યુવાસેના આણંદ જિલ્લા દ્વારા તારાપુર ખાતે રામ રાજ્ય મહોત્સવ ના ભાગ રૂપે હિન્દુ સ્નેહમિલન તથા ભવ્ય લોક ડાયરા નુ આયોજન

Read more

ઇલ્સાસ કોલેજ વલ્લભ વિદ્યાનગર દ્વારા ENCUESTA 7.0  ક્વિઝિંગ કાર્નિવલનું આયોજન

ઇલ્સાસ કોલેજ વલ્લભ વિદ્યાનગર દ્વારા ENCUESTA 7.0  ક્વિઝિંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ પ્રકારની યોજાનાર ક્વિઝમાં વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, મહેમદાવાદ, કપડવંજ  અને  અમદાવાદની વિવિધ  શાળાઓ અને કોલેજોના

Read more

ચારૂસેટ-ડેપસ્ટારના આસિસ્ટન્ટ પ્રોફેસર જય પટેલની અસાધારણ સિદ્ધિ

નેશનલ લેવલની સાયકલિંગ ઇવેન્ટમાં નડાબેટ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની 600 કિલોમીટરની અદ્ભુત જર્ની  ચાંગાસ્થિત ચારુસેટ યુનીવર્સીટી સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ

Read more

આણંદ આર્ટ્સ કોલેજનાં મનોવિજ્ઞાન વિભાગમાં ગાયત્રીબેન આંબલિયાનું વ્યાખ્યાન યોજાયું.

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત, આણંદ આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગમાં કોલેજના આચાર્યશ્રી ડો. મનોજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તા. 5 ફેબ્રુઆરી,

Read more

ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ છે,પ્રાકૃતિક કૃષિ- રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત

ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ છે,પ્રાકૃતિક કૃષિ-રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત  ખંભાત ખાતે રાજયપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ

Read more

આણંદ ખાતે “ચરોતર આઇકોનિક એવોર્ડ ” સમારોહ યોજાયો.

આણંદ ખાતે “ચરોતર આઇકોનિક એવોર્ડ ” સમારોહ યોજયો ધી હ્યુમન કેર ફાઉન્ડેશન તરફથી ચરોતર આઇકોનિક એવોર્ડ સમારોહનું આયોજન કરાયું સંસ્થા તરફથી બેસ્ટ રાઈટર, બેસ્ટ ડાયરેક્ટર,બેસ્ટ પ્રોડ્યુસર,બેસ્ટ એક્ટર્સ,

Read more

બોરસદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપ સ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજો, કાર્યકરો ભાજપમાં જોડયા

બોરસદના કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ધ્વારા જંગી સભાના સંબોધનમાં ભાજપની વિચારધારા સ્વિકારવા બદલ આનંદ

Read more

આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે તો કેટલાક સ્થળો નો પાર્કિંગ ઝોન જાહેર

આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે તો કેટલાક સ્થળો નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું  આણંદ શહેર

Read more

ચારૂસેટમાં રૂ. 1 કરોડના USA સ્થિત દાતા જીગરભાઈ પટેલને દાન ભાસ્કર એવોર્ડ

ચારૂસેટમાં રૂ. 1 કરોડના USA સ્થિત દાતા જીગરભાઈ પટેલને દાન ભાસ્કર એવોર્ડ ચારૂસેટ હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટલ કેરનું  નામાભિધાન અને તકતીનું અનાવરણ ચાંગા  ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1 કરોડનું માતબર

Read more

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા શ્રીરામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું

પ્રભુ શ્રીરામના જીવન આધારિત વિવિધ ૧૫ જેટલા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના

Read more

ચારૂસેટ યુનિવર્સિટીની શુધ્ધ સુવર્ણ ચંદ્રક એનાયતની પરંપરા13મા પદવીદાન સમારંભમાં  44 ગોલ્ડમેડલ એનાયત થશે

ચારૂસેટ યુનિવર્સિટીની શુધ્ધ સુવર્ણ ચંદ્રક એનાયતની પરંપરા : 13મા પદવીદાન સમારંભમાં  44 ગોલ્ડમેડલ એનાયત થશે મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગોના કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રઘાન ઉપસ્થિત રહેશે 43

Read more

ખેડા જિલ્લાનું કનીજ ગામ  ૧૦૦ ટકા “નળ સે જળ”  યુક્ત ગામ બન્યું

ખેડા જિલ્લાનું કનીજ ગામ  ૧૦૦ ટકા ” નળ સે જળ” યુક્ત ગામ બન્યું વાસ્મો યોજના હેઠળ ગામમાં તમામ ઘરોમાં નળ થી જળ આવી પહોંચ્યું  “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના

Read more

સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ આણંદની ત્રણ  કચેરીઓ સન્માનિત

સ્વચ્છતા લક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ  આણંદની ત્રણ કચેરીઓ સન્માનિત આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઉજવણી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મદિને પ્રતિ

Read more

આણંદ ખાતે રેલ્વે પોલીસ માટે નિર્માણ પામેલ આવાસોનું  ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

આણંદ ખાતે રેલ્વે પોલીસ માટે નિર્માણ પામેલ આવાસોનું  ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ આણંદ રેલ્વે પોલીસના કર્મચારીઓ માટે અંદાજિત રૂપિયા ૬ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાસભર ૪૦ આવાસોનું કરાયું નિર્માણ આણંદ, આણંદ શહેરના

Read more

ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી (સી.વી.એમ.યુ) નો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી (સી.વી.એમ.યુ) નો પ્રથમ પદવીદાન સમારોહ યો જાયો પદવીદાન સમારોહ 4 પીએચડી ડિગ્રી ,63 ગોલ્ડ મેડલ, 655 સ્નાતક ડિગ્રી, 735 અનુસ્નાતક ડિગ્રી સહીત કુલ 1394 વિદ્યાર્થીઓને

Read more

વાહ રે તંત્ર! સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક, આણંદ ST ડેપોનો વીડિયો વાયરલ થતાં ખૂલી પોલ

આણંદ ખાતે એસટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારતનાં નામે સફાઈનું નાટક કરી શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે કચરો વેરી ફોટોગ્રાફી કરી હતી.

Read more

આણંદ જિલ્લામાં આજે ૩૦મી નવેમ્બરથી વિકત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકારની લોકોપયોગી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડાશે– કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ભાગવત કરાડ વિકસિત ભારત સંકલ્પ

Read more

યુવાસેના વિધાનગર શહેર દ્વારા ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું

વિદ્યાનગર શહેર યુવાસેના સંગઠન દ્વાર કારતક સુદ કાર્તિકી ત્રીપુરારી પુનમ દ્વારકાધીશ શ્રી રણછોડજી ના દર્શન જતા પદયાત્રીઓ માટે 2000, ફુડપેકટ

Read more

આણંદ જિલ્લામાં તા. ૯ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા

Read more

આણંદ જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાશે

રાજ્યના દરેક નાગરિકો કેન્દ્ર સરકારની યોજનાઓથી માહિતગાર બને તેમજ યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે તેવા આશયથી રાજ્યની સાથે આણંદ

Read more

આણંદ જિલ્લામાં તા. ૧૭ મી નવેમ્બર સુધી સભા-સરઘસબંધી અને હથિયારબંધી

આગામી સમયમાં દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ તથા ખંભાત શહેરમાં ચગડોળ ગ્રાઉન્ડ ખાતે મેળો ભરાનાર હોઈ આ સમય દરમિયાન આણંદ જિલ્લામાં

Read more

નાદબ્રહ્મ સ્વૈચ્છિક સંગીત સ્વાધ્યાય સંસ્થા,આણંદના હોદ્દેદારો વરાયા

1977માં સંગીતના સ્વાધ્યાય અર્થેસ્થપાયેલ આણંદની નાદબ્રહ્મ સ્વૈચ્છિક સંગીત સ્વાધ્યાય સંસ્થાની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે વર્ષ 2023-2025 માટે નીચે જણાવેલ

Read more