Nileshkumar Shrimali, Author at At This Time

મહાસુદ પૂનમે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ, હિન્દી ફિલ્મોના જાણીતા સિંગર/મ્યુઝિક ડાયરેક્ટર અમિત ત્રિવેદીએ માતાજીના દર્શન કર્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ

Read more

દાંતા તાલુકા ના મહુડી ગ્રામપંચાયત સરપંચની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ સરપંચ તરીકે પસંદગી કરાઈ

તાજેતર માં જિલ્લાના ૧૪ તાલુકામાં દરેક તાલુકામાં શ્રેષ્ઠ સરપંચોની પસંદગી કરાઈ છે. જેમાં દાંતા તાલુકા માં આવેલ મહુડી ગ્રામપંચાત માં

Read more

સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઇ કર્મીઓને જિલ્લા કલેકટરશ્રીએ ખેસ પહેરાવી સન્માન કર્યું

અંબાજી પરિક્રમાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કર્મીઓનું યોગદાન સૌથી મહત્વનું:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને

Read more

ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સફાઇની વિશષ વ્યવસ્થા, 550 સફાઈ કર્મચારીઓની ટીમ 24 કલાક કાર્યરત, અંબાજીથી ગબ્બર સુધી વિશેષ સફાઈ અભિયાન

અંબાજી ના ગબ્બર ખાતે ચાલી રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમા સફાઈ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોટી

Read more

દાંતા તાલુકાના વસી ગામે રહેતા દિલાવર ખાન પઠાણનું મંત્રી દ્વારા પ્રશંસા પત્ર આપીને સન્માન કરાયું

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ધ્વજવંદન અને વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ

Read more

અંબાજી થી સુરત પ્રથમ એસી વોલ્વો બસ આજથી શરૂ, પુજન અર્ચન કરીને વિધિવત પ્રારંભ

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠમા

Read more

શ્રી ઉચ્ચતર માધ્યમિક શાળા કુવારસી ખાતે કલા મહાકુંભ યોજાયો

શ્રી ઉચ્ચતર માધ્યમિક શાળા કુવારસી ના પટાંગણમાં કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા અને

Read more

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આપણા દેશના 13 માં સ્વર્ગસ્થ માનનીય વડાપ્રધાન ડૉ મનમોહનસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

તારીખ 26 ડિસેમ્બર 2024 ના રોજ આપણા ભારત દેશની મહાન વિભૂતિ આપણી વચ્ચેથી હમેશાં વિદાય પામી. જેમનું નામ ડોક્ટર મનમોહનસિંહ.

Read more

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર સપ્તાહ અને જાતિય શોષણ જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા સને 1986 થી દર વર્ષે 24મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.

Read more

અરવલ્લી જીલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વર્ષ અગાઉ ચોરી થયેલ ઈકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલી ઈકો ગાડી સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા.

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મીલ્કત સંબધી તેમજ ચોરીના બનતા

Read more

અંબાજી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખ ધરાવે છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ હોમગાર્ડ

Read more

દાંતા તાલુકામાં આદર્શ નિવાસી શાળા ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૪ અંતર્ગત ૦૬-૦૭/૧૨/૨૪- બે દિવસીય કૃષિ પ્રદર્શન કાર્યક્રમ ખુલ્લો મુકાયો…

આજરોજ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી સા.શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં શ્રી શિવસિંહ સોલંકી ચેરમેનશ્રી

Read more

પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ – 2024-2025 માં સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાની દીકરીઓએ એકાંકી નાટક સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યુવા ઉત્સવને તાલુકો કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ ત્યારબાદ પ્રદેશ કક્ષાએ અને ત્યારબાદ રાજ્યકક્ષાએ ઉજવણી કરવામાં

Read more

ભૈરવ જયંતી નિમિતે અંબાજી મંદિર મા 1.520 ગ્રામ સોનાનું દાન મુંબઈ ના બે અલગ અલગ ભક્તે કર્યું, 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન અંબાજી મંદિર આવ્યું

ગુજરાત ની સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે કરોડો લોકો ની આસ્થા જોડાયેલી છે. ત્યારે દર રોજ હજારો ની સંખ્યા માં

Read more

દાંતા તાલુકામાં 3 મુન્નાભાઈ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ, આદીવાસી નેતાએ તંત્ર સામે આક્ષેપો કર્યા

દાંતા તાલુકામાં 180 કરતા વઘુ નાના મોટા ગામો આવેલા છે. દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખાય છે.આ તાલુકામા

Read more

મોટાસડા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીએ ગુજરાત રાજ્ય કક્ષા એ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો

રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ , સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજીત, જીલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર કનેલાવ,તા ,ગોધરા

Read more

દાંતા પોલીસ સ્ટેશનના ઘર-ફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકમા ભેદ ઉકેલતી દાંતા તથા નેત્રમ, બનાસકાંઠા પોલીસ.

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા

Read more

દાંતા ત્રિશૂળીયા ઘાટીમાં ફરી ત્રિપલ અકસ્માત સર્જાયો..

દાંતા ત્રિશૂળીયા ઘાટીમાં ફરી ત્રિપલ અકસ્માત સર્જાયો.. અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા યાત્રિકો નો અકસ્માત. ખાનગી ટ્રાવેલ્સ ની બ્રેક

Read more

અંબાજીમાં શરદ ઉત્સવ મેળા કાર્યક્રમમાં એડીજીપી(એડમીન) ગાંધીનગર,ગગનદીપ ગંભીર હાજર રહ્યા, આદિવાસી બાળાઓ સાથે ગરબા રમ્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના એકાવન

Read more

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૨૪ માટે સદસ્યતા અભિયાન

Read more

ડ્રાઇવર એ રીલ બનાવવાના ચક્કરમાં બીજા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો

અંબાજી નજીક ત્રિસુળીયા ઘાટીમાં ખાનગી લકઝરી બસ પલ્ટી જતાં 5 થી વધુ લોકોના મોત 21 લોકો ઘાયલ એક્સિડન્ટ ના સમાચાર

Read more

દાંતા તાલુકાના હાથીપગલા ખાતે સ્વચ્છ ભારત મિશન, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ( આત્મા ) અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જીલ્લા અંદર તાલીમ યોજાઈ.

દાંતા તાલુકાના હાથી પગલા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્રોજેકટ ડાયરેક્ટર આત્માં ની કચેરી દ્વારા ખેડુતો માટે ગુજરાત પ્રાકૃતિક વિકાસ

Read more

દાંતા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી દાંતા, બનાસકાંઠા પોલીસ.

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા

Read more

દાંતા પો.સ્ટે. માં લુંટ તેમજ ચેઈન સ્નેચીંગના ગુનાના કામે બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દાંતા, બનાસકાંઠા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા

Read more

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા માતાજીને ધ્વજારોહણ કરાયું

ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સુપ્રિટેન્ડન્ટ શ્રી

Read more

બનાસકાંઠા વન વિભાગ દ્વારા ધજા રોહણ, મોટી સંખ્યામાં વન અઘિકારી, કર્મચારી જોડાયાં

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ

Read more

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને ક્યુ આર કોડ પ્રસિદ્ધ કરાયો

કોડને સ્કેન કરવાથી પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડોની જાણકારી મળી રહેશે શકિતપીઠ અંબાજી ખાતે આગામી તારીખ ૧૨ થી ૧૮

Read more

દાંતા તાલુકાની કુવારસી આશ્રમશાળા માં શ્રી કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા દાંતા તાલુકાની શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડિયા સંચાલિત શ્રી, કુંવારસી આશ્રમશાળા ના પટાગણમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ ની રંગભેર

Read more

પરંપરા , જે કલેક્ટરની નિમણૂક બનાસકાંઠામાં થાય તે પહેલા અંબાજી માતાજીના આશીર્વાદ લે છે,ત્યારબાદ ચાર્જ સંભાળે છે!

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં

Read more

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે 78 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.

15 મી August 1947ના રોજ બ્રિટિશ શાસનની જંજીરો માંથી મુક્તિ મળી હતી. જેની ખુશીમાં આખો ભારત દેશ આજનો સ્વાતંત્ર્ય દિન

Read more
preload imagepreload image