Jayesh Mori, Author at At This Time - Page 3 of 4

*થાનગઢ ખાતે S.S.C તેમજ H.S.C બોર્ડની પરીક્ષા શરૂ: પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કે હાઉં ન રહે તે માટે આજે મોટે ભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક – પુષ્પગુચ્છ અર્પણ કરી, થાનગઢ મ્યુનિસિપલ હાઈસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરા કરાવી સ્વાગત કરાયું હતું*

◼️ થાનગઢ: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી પરીક્ષાની મોસમ ખીલી છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.

Read more

સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલ ભોયરેશ્વર મહાદેવ મંદિરના બાપુ રામનાથગીરી ગુરુમહારાજે કરપડા પરિવારની આસ્થા અને શ્રદ્ધાનું માન રાખી સ્કોર્પિયો S11 New કારનું દાન સ્વીકાર્યું*

થાનગઢ: દાનેશ્વરોની પવિત્ર ભૂમિ તરીકે પ્રખ્યાત છે આ પંથકમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ

Read more

સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત મહાશિવરાત્રી સાતમી શોભાયાત્રાનું આયોજન કરવામાં

આવ્યું ભોળાનાથ ની વેશભૂષા માં “ધર્મેશભાઈ ડાભી”ઉપસ્થિત રહ્યા હતા મહાશિવરાત્રીની સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા આજે તારીખ :8/03/2024 ને શુક્ર વારે શ્રી

Read more

સર્વ જીવો પ્રત્યે કરુણા, દયા, મૈત્રીભાવ, પ્રેમથી વર્તી, ધર્મમય અમૃતનું પાલન કરનાર ભક્ત દ્વારા તા.૦૭મી માર્ચે ‘કીડીને કણ અને હાથીને મણ’ સેવાયજ્ઞ યોજાશે*

◼️ થાનગઢ: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કર્મનો સિદ્ધાંત ‘સેવાયજ્ઞ’ અંતર્ગત પ્રત્યેક અગિયારના દિવસે કીડીને કીડીયારુ પુરવા માટે “સેવાયજ્ઞ” યોજાય

Read more

શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ થાનગઢ માં ત્રિવિત કાર્યક્રમ

યોજાઈ ગયો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રતિયોગીતામાં તાલુકા,જિલ્લા અને રાજ્ય

Read more

વરિયા પ્રજાપતિ સમાજ નો ૩૭ મો સમૂહ લગ્ન યોજાયો

થાન અને મોરબીમાં 27 મીએ વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો લગ્નોત્સવ યોજાયો જે અનુસંધાને કરિયાવરમાં ચીજવસ્તુઓ સાથે પુસ્તકો પણ અપાયેલ હતા. મોરબી

Read more

= કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં થાન રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો કાર્યક્રમ યોજાયો

*અમૃત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સગવડોમાં વધારો કરવામાં આવશે* *કેન્દ્રીય મંત્રી

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

૭૫માં પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીની ઉજવણી “*દીકરીની સલામ દેશને નામ*” કાર્યક્રમ શ્રી એસ.એચ.ત્રિવેદી શાળા નંબર-૭ થાનગઢમાં યોજાયો સૌથી વધુ શિક્ષિત

Read more

બાબર સમાજ થાનગઢ નું ગૌરવ ચાવડા નૈનેશકુમાર બળવંતભાઈ (બલદાણા વાળા) હાલ ઇન્ડિયન નેવી આર્મિ માંથી કૉસ્ટગાર્ડ ની ટ્રેનિંગ પૂરી કરી અને

તા.૨૦/૧/૨૦૨૪ ને શનિવાર સવારે ૭-૦૦ વાગ્યે થાનગઢ રેલ્વે સ્ટેશનમાં આગમન થયું ત્યારે સર્વે બાબર સમાજ, સગા સબંધી,મિત્ર સર્કલ દ્વારા નૈનેશભાઈ

Read more

સુરેન્દ્રનગર જીલ્લા ના થાનગઢ ગામ મા જંગલ વીડ વિસ્તારમાં કીડિયારું પૂરવાનું સેવાકાર્ય*

◼️ સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ મા જંગલ વીડ વિસ્તારમાં નવતર સેવાનો પ્રારંભ થયો હતો. આ સેવા એટલે કીડિયારું પૂરવું. કેટલાક

Read more

કીડીને કણ… ને હાથીને મણ…. “કર્મનો સિદ્ધાંત” સેવાય યજ્ઞ ગ્રુપ

૭૦૧/- નાળિયેર માં કીડીયારુ સીતારામ ગૌશાળા તથા દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ તથા થાનગઢના સેવાકીય ગ્રુપો તથા સેવાકીય લોકો દ્વારા દર

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શિલ્પાબેન પટેલ સાહેબના માર્ગદર્શન અંતર્ગત થાનગઢ તાલુકાની 61 શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત એસ.એમ.સી (શાળા વ્યવસ્થાપન સમિતિ)સભ્યો

Read more

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત “હર હિન્દુ ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા” સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષતકુંભની પધરામણીની વિધિ સંપૂર્ણ વિધિ વિધાન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણ કરી*

◼️ થાનગઢ: નવા વર્ષની પ્રત્યેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે.

Read more

*થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની સરોડી પ્રાથમિક શાળા ખાતે “સાઇબર ક્રાઇમ અવરનેસ”, “ગુડ ટચ અને બેડ ટચ” અને “ટ્રાફિક અવરનેસ” જેવા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન*

થાનગઢ: છેલ્લા ઘણા વર્ષોથી માનવીએ ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી છે. દિવસે ને દિવસે નવાનવા સાધનોની શોધ થઇ રહી છે. આજનો

Read more

તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ‘શિવાજી ટ્રેક ટ્રેઈલ’ પર NCC દ્વારા નેશનલ લેવલનાં ટ્રેકીંગ કેમ્પનું

આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલના 4 કેડેટસ અને આજ શાળાના આચાર્ય કમ NCC ઓફીસર શ્રી પી.એમ. ઝાલાનું

Read more

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થાનગઢ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ*

આજે બાળકોના સ્વપ્નમાં ચિત્ર ઉપસતું હોય ત્યારે ચિત્ર દોરીને સર્જનાત્મકશક્તિ ખીલવવા માટે સ્વપ્ન જોવાની હિંમત *ડેર ટુ ડ્રીમના* પ્રોજેક્ટ અંતર્ગત

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કુલ દ્વારા નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી

મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં શાળા પરિવાર દ્વારા ત્રણ દિવસ માટે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

શ્રી સરસ્વતી શિશુવાટીકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી નવરાત્રિના પાવનપર્વ હોવાથી નવદુર્ગા, નવશક્તિને ભજવાની પવિત્ર નવરાત્રી હોવાથી

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે દિવાળીના તહેવારને લઇ દીવા કરવાના કોડીયાઓ ની ભારે માંગ….

વિગત… સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે માટલા, ગરબા ,તેમજ દિવડા કરવા માટેના કોડીયા સહિતની વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે ત્યારે હાલ

Read more

થાનગઢ વિસ્તારમાં આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. એસ રાજાણી ના માગ્દર્શન હેઠળ વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે ૨ ઓક્ટોમ્બર થી ૮ ઓક્ટોમ્બર સુધી વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની

Read more

ચોટીલા તેમજ થાનગઢ વિસ્તારમાં આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી. એમ. મકવાણા ના માગ્દર્શન હેઠળ વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે ૨ ઓક્ટોમ્બર થી ૮ ઓક્ટોમ્બર સુધી વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનો દ્વારા અવનવી ડીઝાઈનના ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક

સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રી નું મહત્વ કાંઈક અલગ જ છે.નવરાત્રી શરૂ થવાના મહિના

Read more

થાનગઢના ચણીયા ચોલી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ

*ઝાલાવાડ ના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે.* *થાનગઢની દેશી ભરતકામ

Read more

રામાપીર મહિલા ધૂન મંડળ ફૂલવાડી,થાનગઢ દ્વારા ભાદરવી સુદ અગિયારશને જળ જીલણી એકાદશી

હોવાથી ” ભગવાન ઠાકરને ઘેર ઘેર પધરામણી કરીને ભવ્ય ઉજવણી કરી* આજે રામાપીર મંદિરે ભગવાન ઠાકરને વિવિધ રંગીન શણગાર સજાવીને

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં ચાયડામા સોસાયટીમાં ગણપતિ ઉત્સવમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

થાનગઢ ફૂલવાડી વિસ્તારના ચાયડામાં સોસાયટીના સભ્યો દ્વારા ગણપતિ ઉત્સવ નું બે વર્ષથી આયોજન કરવામાં આવે છેજેનું આ ત્રીજું વર્ષ છે

Read more

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી*

*ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભોળાનાથનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી* *તરણેતર લોકમેળાના બીજા દિવસે પાળિયાદના પૂજય વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ.

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે નાયબ મુખ્ય દંડકે ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી ભવ્ય ભાતીગળ લોકમેળાનુ ઉદ્ઘાટન કર્યુ,*

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ કરવામા આવ્યો હતો અને મોટી સંખ્યામાં રંગરસિયાઓ મેળાની મજા માણશે.

Read more

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આવતીકાલથી થશે શરૂ તરણેતરીયો મેળો, મેળો મારો રંગીલો આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

*આવતી કાલે મેળો ખુલ્લો શિવપૂજન કરી મેળો ખુલ્લો મુકશે* ભાદરવા સુદ ચોથના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

Read more
preload imagepreload image