Jitu Bhatiya, Author at At This Time

પર્યાવરણ બચાવવા મોડાસા ગાયત્રી પરિવારની યુવા ટીમે ચલાવી જન જાગૃતિ ઝુંબેશ.

નવ પલ્લવિત છોડવાઓને જલ સિંચન માટે જન સંપર્ક કરાયો પક્ષીઓ માટે ઠેર ઠેર માટીના માળા અને પાણીના કુંડા લગાવ્યા. ગાયત્રી

Read more

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હર્ષભેર સ્વાગત.

અરવલ્લી જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હર્ષભેર સ્વાગત કરવામા આવ્યું… મોડાસા ખાતે ₹282.78 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં તેમની

Read more

માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવા બસ સ્ટેશનનું 20 એપ્રિલે લોકાર્પણ થશે.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈને તૈયારીઓ કરવામા આવી રહી છે. ગુજરાતના અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે

Read more

બાયડ માં આવેલી ગોકલેશ સોસાયટીના એક મકાનમાં ચાલતા અનૈતિક ધંધાઓ થી રહીશો પરેશાન.

અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલી ગોક્લેશ સોસાયટી ના રહીશો દ્વારા મંગળવારે સાંજે બાયડ પોલીસ સ્ટેશન માં હોબાળો મચાવ્યો હતો. બાયડ ની

Read more

મોડાસા આઈ.ટી.આઈ ખાતે સ્વાવલંબી ભારત સેમિનાર યોજાયો.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે જન જાગરણ માટે સતત પ્રયાસ કરે

Read more

સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે સેવા ના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી થી હનુમાન જયંતિ સુધી 7

Read more

મોડાસામાં રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી.

આગામી 15 અને 16 એપ્રિલ કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે તેમાં 16 મી તારીખે અરવલ્લી જિલ્લામાં

Read more

ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજ સુધારક યોદ્ધા ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી.મોડાસા શહેરના નવ નિર્મિત બસ સ્ટેન્ડ થી એક વિશાળ રેલીનું

Read more

બેંક ઓફ બરોડા આર સેટી સાબરકાંઠા દ્વારા ગ્રામીણ બેરોજગાર યુવાનોને રહેવા જમવાની સુવિધા સાથે નિ:શુલ્ક (મફત) તાલીમ આપવામાં આવશે.

બેંક ઓફ બરોડા આરસેટી સાબરકાંઠા દ્વારા આગામી 12=મે 2025 થી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં 18 થી 45 વર્ષ સુધીના ગ્રામીણ

Read more

માં જ્વાલાધામ બાયડ ખાતે પ્રથમ ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી.

અરવલ્લી જિલ્લાના ખાતે નવીન નિર્માણ પામેલ માં જવાલા ધામ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે પ્રથમ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ

Read more

બાયડ ગાયત્રી મંદિર દ્વારા ત્રણ દિવસ વિરાટ (૧૦૮) કુંડીય શક્તિ સંવધૅન ગાયત્રી મહાયજ્ઞ નું ‍ખૂબ સુંદર આયોજન.

બાયડમાં ગાબટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર દ્વારા તારીખ (૮ થી૧૧) ત્રણ દિવસ વિરાટ (૧૦૮) કુંડીય શક્તિ સંવધૅન ગાયત્રી મહાયજ્ઞ

Read more

અરવલ્લી જિલ્લાના ડુઘરવાડા ગામનું ગૌરવ.

મોડાસા ના વતની હરેશકુમાર અંબાલાલ પટેલ ડુગરવાડાના નિવાસી અને હાલ મોડાના વતની (લાઈફ કેર લેબોરેટરી) ની સુપુત્રી ડો.જાનવી હરેશકુમાર પટેલ

Read more

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, મોડાસા ખાતે ચાલો બનીએ આદર્શ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો.

આજ રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ‘ચાલો બનીએ આદર્શ’

Read more

મોડાસાના કબોલા પાસેની ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગ.

મોડાસાના કબોલા પાસેની ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગની ઘટના બની. અગમ્ય કારણોસર પેપરમિલમાં લાગી આગી. મોડાસા અને હિંમતનગર ફાયર વિભાગ

Read more

હાથીખાંટના મુવાડા ગામમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું.

અરવલ્લી જીલ્લા એલસીબી ટીમને ગાંજા અંગેની મળેલ આધારભુત બાતમી આધારે મોજે હાથીખાંટના મુવાડા મા ડ્રોન કેમેરા સાથે રેડ કરતા,કબજાવાળા ખેતરમાં

Read more

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ.

આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં

Read more

મોડાસા છાસવાલાના મઠા માંથી મૃત મચ્છર મળ્યો મઠો ખાઈ બિમાર પડો તો નવાઈ નહીં.

મોડાસાના રહેવાસી મિનેશભાઈ એ મંગળવારની રાત્રે 500 ગ્રામ મઠાનુ પેકિંગ ખરીદ્યા બાદ ઘરેં પહોંચી જમવા માટે પેકીંગ ખોલ્યું ત્યારે મઠા

Read more

સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલા કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા. સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત દર વર્ષે

Read more

અરવલ્લી જિલ્લામાં પોષણ ઉત્સવ -૨૦૨૪ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ.

ICDS અને મહિલા અને બાળ વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ. અરવલ્લી જિલ્લના મોડાસા ખાતે બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ICDS અને

Read more

સિક્યોર માઇન્ડસ કાર્યક્રમ ગૌરવમય રીતે મોડાસા એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયો.

ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, મોડાસામાં 28 ફેબ્રુઆરી 2025 ના રોજ “સિક્યોર માઇન્ડસ” કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન ટેકનોપ્રીન્યર ક્લબ દ્વારા કરવામાં આવ્યું. આ

Read more

મોડાસાના અભિનેતા દ્વારા અભિનય કરેલ ડૉક્ટર ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવામાં આવી.

અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની નિલય ગાંધી દ્વારા ડોક્ટર નામની ગુજરાતી ફિલ્મ માં અભિનય કરવામાં આવ્યો હતો તે ફિલ્મ મોડાસામાં મીરા

Read more

બે શિક્ષકોનું હાર્ટ એટેકથી મોત, બાયડના રૂગનાથપુરના રહીશ અને બીજા અડપોદરાના શિક્ષકનું મોત.

બાયડ તાલુકાની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું જયારે બીજા એક શિક્ષક અડપોદરા ગામના વતની અને વડાલી

Read more

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો.

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હોવાથી

Read more

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડા ખાતે નવનિયુક્ત આચાર્યાબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

શ્રીમતી એમ કે કડકીયા વિદ્યાલય ડુગરવાળા ખાતે નવનિયુક્ત આચાર્ય બેન શ્રીમતી પલકબેન ઉપાધ્યાય ની નિમણૂક થતા આજરોજ બેનશ્રીનું ભવ્ય સ્વાગત

Read more

શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડ પરીક્ષાની પૂર્વ આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને કલેકટરશ્રી પ્રશસ્તિ પરીકની ઉપસ્થિતિમાં યોજાએલી બોર્ડની પરીક્ષાની પૂર્વ આયોજનની વિડીયો કોન્ફરન્સમાં આજરોજ કલેકટર ક્ચેરી

Read more

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડામાં નવીન આચાર્યશ્રીની નિમણૂક કરવામાં આવી.

અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકામાં આવેલ શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડા હાઇસ્કુલમાં છેલ્લા 14 મહિનાથી ખાલી પડેલ આચાર્યની પોસ્ટ માટે

Read more

અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૨૮,૨૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બોર્ડની પરીક્ષા માટે ૪૪ કેન્દ્રો પર તૈયારીઓ શરૂ કરાઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૭ ફેબ્રુઆરીથી

Read more

ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો અને ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય સમાજના કેસો પાછા ખેંચવા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું જેના ઉપર થયેલા કેસો હમણાં જ તાજેતરમાં સરકારે કેસો પાછા ખેંચયા

Read more

શ્રીમતી એમ કે કડકીયા વિદ્યાલય ડુગરવાડા ખાતે મનોજભાઈ ઉપાધ્યાય તજજ્ઞશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ગણિતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

શ્રીમતી એમ કે કડકીયા વિદ્યાલય ડુઘરવાડા ખાતે ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે આજરોજ તજજ્ઞ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય દ્વારા ગણિત

Read more
preload imagepreload image