sudip gadhiya, Author at At This Time - Page 2 of 4

માંગરોળ વાલ્મિકી સમાજ માં સંત રોહિદાસ જી મહારાજ ની ઉજવણી નગર ના સંગઠનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા સુંદર ઉજવણી

માંગરોળ વાલ્મીકિ સમાજ ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે સંત રોહિત દાસ મહારાજ ની જયંતી ની ઉજવણી કરવામાં આવી,,, માંગરોળ,,, માંગરોળ

Read more

માંગરોળ વાલ્મિકી સમાજ માં સંત રોહિદાસ જી મહારાજ ની ઉજવણી નગર ના સંગઠનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા સુંદર ઉજવણી

માંગરોળ વાલ્મીકિ સમાજ ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે સંત રોહિત દાસ મહારાજ ની જયંતી ની ઉજવણી કરવામાં આવી,,, માંગરોળ,,, માંગરોળ

Read more

કેશોદમાં લુક્કા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન અને શિવમ ચક્ષુદાન કેન્દ્ર દ્વારા ૧૩૨ નું ચક્ષુદાન

👁 ચક્ષુદાન-મહાદાન👁 કેશોદમા રહેતા સ્વ.જયાબેન ગોવિંદજી લુક્કા ઉ.વર્ષ.૯૦(રહે.કેશોદ,ગૌરીકૃપા પેલેસ,બીજો માળ,આંબાવાડી,શેરી નંબર.7)નું આજ રોજ તા.06.02.2023 ને સોમવાર,મહા વદ એકમના રોજ દુઃખદ

Read more

હાલ ના દેશદુનિયા માં વધતા રોગ અને ભયાનક પરિસ્થિતિ ઈલાજ પ્રાકૃતિક ખેતી વિષયક

આજ રોજ તા.03.02.2023,શુક્રવારના રોજ HDFC બેંક ના નાણાકીય સહયોગ થી અંબુજા સીમેન્ટ દ્વારા ચાલતા કલાઈમેટ સ્માર્ટ એગ્રીકલચર પ્રોજેક્ટ અંતર્ગત આરેણા

Read more

સમસ્ત દિવાસા ગામ આયોજીત રામ મંદિર અને રામદેવજી મહારાજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

સમસ્ત દિવાસા ગામ આયોજીત તા.૦૨.૦૨.૨૦૨૩ અને ૦૩.૦૨.૨૦૨૩ મહા સુદ બારસ અને તેરસના બંન્ને દિવસે ભગવાન શ્રી રામ અને રામદેવજી મહારાજની

Read more

માંગરોળ ની એક માત્ર જીવદયા પરમ ધર્મ ને માનતી ગૌ શાળા એટલે ગોપાલ કૃષ્ણ ગૌશાળા નું નવસર્જન નું શુભ પ્રસ્થાન

આજરોજ તારીખ ૨૬.૦૧.૨૦૨૩ ને ગુરૂવારના રોજ માંગરોળ નગર ના કામનાથ જાપે આવેલી વૈષ્ણવ અને સમસ્ત હિન્દૂ ધર્મ પ્રેમીઓ ની આસ્થા

Read more

આયુર્વેદાચાર્ય ડો.દમાણિયા સાહેબ ની ધન્વંતરી ધણેજ અને ઝૂઝારપુર ની શુભમુલાકાત

તા. ૨૬/૦૧/૨૩ના રોજ આયુર્વેદ M D ડો. દમણીયા સાહેબ કે જેવો આયુર્વેદમા ભારત ભરની આયુર્વેદ કોલેજોમાં ખુબ મોટું નામ ધરાવે

Read more

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

👁 ચક્ષુદાન-મહાદાન👁 માંગરોળ તાલુકાના લોએજ ગામમા રહેતા સ્વ.કવિબેન ભીખાભાઈ નંદાણિયા ઉ.વર્ષ.૭૨નું આજ રોજ તા.૨૩.૦૧.૨૦૨૩ ને સોમવાર,મહા સુદ બીજના રોજ દુઃખદ

Read more

સ્વામી વિવેકાનંદ ભારત ની સાચી ઓળખ અને યુવાનો માટે પ્રેરણા પુંજ

સ્વામી વિવેકાનંદ યુવાનો માટે આદર્શ લેખન આસી.પ્રો ડૉ સચિન જે પીઠડીયા *G.E.S class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ* સ્વામી વિવેકાનંદનો

Read more

શિવમ્ ચક્ષુદાન-આરેણા ના માધ્યમથી બે દેહદાનના સંકલ્પપત્ર ભરવામાં આવ્યાં

શ્રી મહેર શક્તિ સેના – પોરબંદર તેમજ સ્વર્ગસ્થ ચક્ષુદાતા શ્રી રોશનીબેન ઓડેદરા પરિવાર દ્વારા ઘેડ બગસરા ગામમાં મહેર સમાજ ખાતે

Read more

લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે.

આજે રાષ્ટ્રીય પક્ષી દિવસ કુદરતનું એક અદ્ભુત સર્જન એટલે પક્ષીઓ જે સવારમાં ઉઠવાથી લઈને આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થાય છે. પક્ષીઓના

Read more

જુનાગઢ જિલ્લા કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં માંગરોળ ની શ્રી પરમેશ વિદ્યાલય ની કૃતિ ઉત્કૃષ્ટ કૃતિ જાહેર થઈ

પીવીએમ સાયન્સ કોલેજ કેશોદ મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2023 માં શ્રી પરમેશ વિદ્યાલય માંગરોળ બંદર ની

Read more

રાષ્ટ્ર પ્રેમી જુના સંધી નિસ્ઠાવન સમાજ સેવક દાનભાઈ ખાંભલા ના ઘરે આજે અટલ જી ની જન્મ જયંતિ ની ઉજવણી સાથે મોદી જી ની મન કી બાત

આજ રોજ પ્રદેશ ભાજપ ના પરીપત્ર જિલ્લા ભાજપની સુચના મુજબ તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી

Read more

આજ રોજ માંગરોળ ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ કરગઠિયા નો સન્માન સત્કાર અને સ્વાગત સમારંભ યોજાયેલો

તા.૨૪-૧૨-૨૦૨૨ (શનિવાર) માંગરોળ ની લોહાણા મહાજન વાડી ખાતે ભવ્ય વિજય મેળવેલા ૮૯ માળીયા માંગરોળ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા

Read more

શિવમ્ ચક્ષુદાન-આરેણા ના માધ્યમથી માંગરોળમાં માતૃતુલ્ય ભગીનીશ્રીઓ દ્વારા અંગદાનના સંકલ્પપત્રો ભરાયા.

માંગરોળમાં રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ માતૃતુલ્ય ભગીનીશ્રીઓ સુશીલાબેન ચત્રભુજ ખીલોસીયા(ઉ.વર્ષ.૮૦),મટુબેન એમ.છાત્રોડીયા (ઉ.વર્ષ.૬૮) તેમજ પારૂલબેન ચેતનકુમાર જાદવ(ઉ.વર્ષ.૫૭) દ્વારા

Read more

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં બામરોટીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

👁 ચક્ષુદાન-મહાદાન👁 માંગરોળ તાલુકાના લોએજ ગામમા રહેતા સ્વ.હાર્દિક લખમણભાઈ બામરોટીયા ઉ.વર્ષ.20નું આજ રોજ તા.૨૨.૧૨.૨૦૨૨ ને ગુરુવાર,માગસર વદ ચૌદશ ના રોજ

Read more

સંત શિરોમણી ભક્તશ્રી ભીખાબાપાની ચતુર્થ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે કુકસવાડા મુકામે રક્તદાન કેમ્પ યોજાયો🩸

🩸 આજ રોજ તા.૨૧.૧૨.૨૦૨૨,બુધવારના રોજ માળિયા(હાટીના)તાલુકાના કુકસવાડા ગામે સંત શિરોમણી ભક્તશ્રી ભીખાબાપાની ચતુર્થ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં

Read more

સરકારી વિનયન કોલેજ ભેંસાણ ના પ્રોફેસર ડો.સચિન પીઠડિયા ને કે.સી.જી દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ ટ્રેનીંગ પ્રોગ્રામ નું પ્રમાણ પત્ર આપી સન્માન કરાયુ.

ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી, ગાંધીનગર કચેરીના ઇનોવેશનક્લબ અંતર્ગત ગુજરાત રાજ્યના વિનયન, વાણીજ્ય વિજ્ઞાન, બી.એડ અને લો વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે

Read more

દેશના એ રાષ્ટ્રપતિ જે પોતાનો અડધો પગાર રાજ કોષમાં જમા કરતા

બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ નો આજે જન્મ દિવસ સર્વપ્રથમ ભારતનું સર્વોચ્ચ હોદ્દો ધરાવનાર સ્વતંત્રતા કાર્યકર

Read more

સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા એક આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય વિકાસ શિબિર નું આયોજન થયુ

આજ રોજ તા.૨૩-૧૧-૨૦૨૨ બુધવાર ના રોજ માંગરોળ માં સ્વસ્થ્ય એવં અધ્યામિક વિકાસ શિબિર નું સુંદર આયોજન બપોરે ત્રણ થી છ

Read more

11 નવેમ્બરઃ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ

ભારત દર વર્ષે ૧૧ નવેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’ની ઉજવણી ભારતનાં પ્રથમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિની

Read more

સંજોગોવશાત અમૂલ્ય ચક્ષુદાન શક્ય બનેલ નથી.

તા.૦૪.૧૧.૨૦૨૨,શુક્રવાર.કારતક સુદ એકાદશીના દિવસે માંગરોળ તાલુકાના શાપુર(શારદાગ્રામ)ના રહેવાસી તેમજ માંગરોળ યંગ જાયન્ટ્સ ગૃપના પૂર્વ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ કરગઠિયાના પિતાશ્રી સ્વ.પીઠાભાઈ

Read more

બજરંગ ધૂન મંડળ બહારકોટ દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં આકસ્મિક મૃત્યુ ને ભેટેલા લોકો ને શ્રદ્ધાંજલી પાઠવવા માં આવી

તા.૦૧/૧૧/૨૦૨૨ આજ રોજ બહારકોટ માં અવેલ બજરંગ ધૂન મંડળ જે એક પૌરાણિક ધાર્મિક સંગઠન છે જે ગણેશ ઉત્સવ,હોળી ધુળેટી ઉત્સવ,જન્માષ્ટમી

Read more

માંગરોળના લેખક તથા આ.સી પ્રોફેસર તેવા ડો સચિન જે પીઠડીયાનો આજે જન્મ દિવસ

જુનાગઢ જીલ્લાના માંગરોળ નિવાસી શ્રી જયંતિલાલ પીઠડીયા અને ઉષાબેન પીઠડીયા ના પુત્ર સરકારી વિનયન કોલેજ ભેંસાણ આસીસ્ટન્ટન પ્રોફેસર,વગૅ 2 અઘિકારી

Read more

બાપા સીતારામ ગૌશાળા-ઝુઝારપુરના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો.

તા.૨૬.૧૦.૨૦૨૨,બુધવારના રોજ નુતનવર્ષના પાવન દિવસે ઝુઝારપુર ગામ સમસ્ત દ્વારા બાપા સીતારામ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આજના

Read more
WhatsApp Icon