દિપકભાઈ આહીર, Author at At This Time - Page 2 of 2

અંજાર તાલુકા ના ભીમાસર નજીક આવેલ શ્રી સલાસર કંપની ની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ.લોક સુનાવણીમાં જાહેર પ્રચાર ના આભાવે ખુરસીઓ ખાલી જોવા મળી

આજરોજ તા;- ૧૮/૧૦/૨૦૨૨ ના ભીમાસર ની સિમ માં મેસર્સ શ્રી સલાસર ડેકોર પ્રા. લી કંપની ની લોક સુનાવણી રાખવામાં આવેલ

Read more

અંજાર શહેર મા ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ મા શહીદ થયેલ દિવંગત ભૂલકાઓ ના વાલીઓ ને ૨૧ વર્ષ વીત્યા બાદ મળશે હૈયાધારણા

*અંજાર શહેર મા ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ મા શહીદ થયેલ દિવંગત ભૂલકાઓ ના વાલીઓ ને ૨૧ વર્ષ વીત્યા બાદ મળશે

Read more

કચ્છ જિલ્લા માં નર્મદા ની કેનાલ નું કામ અધૂરું રહ્યું છે તેની સાથે પેટા કેનાલ માં કોઈ કામગીરી નથી કરાઈ જે કેનાલ છે તેમાં પાણી પૂરતો નથી મુકવા માં આવતું પાણી ચોરાઈ રહ્યું છે ખેડૂત ની હાલત કફોડી છે નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરાઈ

કચ્છ જિલ્લા માં નર્મદા ની કેનાલ નું કામ અધૂરું રહ્યું છે તેની સાથે પેટા કેનાલ માં કોઈ કામગીરી નથી કરાઈ

Read more

ભા.કિસાન સંઘ દ્વારા તા.25થી ગાંધીનગર મોટું આંદોલન જો કિસાનો કા કામ કરેગા, વહી દેશ પે રાજ કરેગા

*ભા.કિસાન સંઘ દ્વારા તા.25થી ગાંધીનગર મોટું આંદોલન* *જો કિસાનો કા કામ કરેગા, વહી દેશ પે રાજ કરેગા* :– વર્તમાન સમયમાં

Read more

દુધઈ પોલીસ દ્વારા આઝાદી ના 75માં અમૃત્ત મહોત્સવ અંતર્ગત તિરંગા બાઈક રેલી યોજાઈ

અંજાર તાલુકાના દુધઇ ગામ આજે દુધઇ પોલિસ સ્ટેશને દ્વારા તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી જે નવી દુધઈ અને જુની દુધઈ

Read more

લુણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલી યોજાઈ

લુણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલી યોજાઈ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ લુણવા પ્રાથમિક સાળા દ્વારા તિરંગા રેલી

Read more

શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલ (સતાપર) મા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

અંજાર ને આંગણે સતાપરને પાદરે અને ગોવર્ધનની ગોદમાં એટલે કે કરછ પાટણ પરાથરીયા આહીર સમાજ નુ નવુ નજરાણું એટલે શ્રી

Read more

અંજાર આહીર બોર્ડિંગ મધ્યે આઝદિ કા અમૃત મહોત્સવ નિમિતે ભારત માતાનું પૂજન કરવામાં આવ્યો

તારીખ -2/8/2022:ના આઝાદી કા અમૃત મહોત્સ્વ અંતર્ગત ભારત માતા નું પૂજન કરવામાં આવ્યું ત્યારે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ શિક્ષિકા કલ્પનાબેન

Read more

કચ્છ જિલ્લામાં તલાટી મંત્રી ઓની ઘટ્ટ મુદે ગુજરાત સરકાર ના કાન આબળતી કોંગ્રેસ

કચ્છ જિલ્લામાં તલાટી મંત્રી ઓની ઘટ્ટ મુદે ગુજરાત સરકાર ના કાન આબળતી કોંગ્રેસ કચ્છ કોંગ્રેસ ના આગેવાનો આવનાર દિવસોમાં હજી

Read more

ભચાઉ શહેર નરેદ્રમોદી વિચાર મંચ દ્વારા અંજારના ધારાસસભ્ય વાસણભાઇ આહીર ના 65માં જન્મ નિમિતે સરકારી હોસ્પિટલ માં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યો

અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીર ના 65માં જન્મ દિવસ નિમિતે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરાયો આજરોજ. ગૂજરાત સરકાર ના પૂર્વ

Read more

પૂર્વ કરછ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ મા થયેલ લઠ્ઠાકાંડ નિમિતે અંજાર પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે સૂત્રોચાર કરી આવેદન પાઠવવા મા આવેલ

આજ રોજ આમ આદમી પાર્ટી પૂર્વ કરછ દ્વારા બોટાદ જિલ્લા મા દેશી દારૂ પીવાથી અખબારી અહેવાલ મુજબ ૪૮ લોકો ના

Read more

ભચાઉ પોલીસ દ્વારા ઈ. એફઆઈઆર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

~આજ રોજ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભચાઉ ખાતે આવેલ શ્રી વાણી વિનાયક કોલેજ માં *e-FIR* અંગે સેમીનાર રાખવામાં આવેલ જેમાં

Read more

મેઘપર કુંભારડી ખાતે કામધેનુ ગૌશાળામાં લિમ્પરોગને નાથવા યજ્ઞ

મેઘપર કુંભારડી ખાતે કામધેનુ ગૌશાળામાં લિમ્પરોગને નાથવા યજ્ઞ ગાંધીધામ તા.૨૬ વર્તમાનના સમયમાં પશુ, માલ ઢોર અને ગાયોમાં લિમ્પીરોગના પ્રકોપના કારણે

Read more

ભચાઉ ના વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા લમ્પી રોગન થી પીડાતા ગૌ વંશ ની સારવાર કરાઈ રહી છે.

હાલે ઞૌવંશ માં લમ્પિ રોઞ ખૂબ જ ફેલાઈ ગયો છે સમજો કે ગૌ વંશ ને ભરડામાં લીધા છે અને ગુજરાત

Read more

શ્રી રણછોડદાસબાપુની પ્રેરણા થી શ્રી માનવ સેવા ચેરી . ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સદગુરૂ નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન અંજાર મધ્યે કરાયું

શ્રી રણછોડદાસબાપુની પ્રેરણા થી શ્રી માનવ સેવા ચેરી . ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સદગુરૂ નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન અંજાર મધ્યે કરાયું .

Read more

શ્રી અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર)ના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીમશીભાઈ ખોડભાયાની નિમણૂક.

• શ્રી અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર)ના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીમશીભાઈ ખોડભાયાની નિમણૂક. • શ્રી અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર) ની ૨૦૨૧-૨૦૨૨

Read more

કચ્છમાં સાર્વત્રિક વરસાદથી વધુ અડધાથી બે ઇંચ, આધોઇ હલરા વચ્ચેના ડાયવરઝનમાં નદી વહેતા ચારેક ગામનો વ્યવહાર ખોરવાયો

ભચાઉ કચ્છ વરસાદથી વાગડની નદીઓ વહી નીકળી કચ્છમાં સાર્વત્રિક વરસાદથી વધુ અડધાથી બે ઇંચ, આધોઇ હલરા વચ્ચેના ડાયવરઝનમાં નદી વહેતા

Read more

આહીર યુનિટી ગુજરાત દ્વારા લંમ્પી રોગ વિશે કુટુંબ એપના માધ્યમથી ઓનલાઇન માહિતી અપાઈ

ગઈ કાલે આહીર યુનિટી ગુજરાત દ્વારા લંમ્પી રોગ વિશે મળતી માહિતી મુજબ હાલ ગાયોમાં કચ્છ અને જામનગર માં વિશેષ પ્રમાણમાં

Read more

આહીર સમાજના યુવનોએ રક્તદાનથી કરી સમાજસેવાની અનોખી શરૂઆત

“આહીર સમાજના યુવનોએ રક્તદાનથી કરી સમાજસેવાની અનોખી શરૂઆત” આહીર સમાજના યુવાનોએ સમાજ સેવા હેતુ “શ્રી કૃષ્ણ વિચાર મંચ-કચ્છ” ની થોડા

Read more

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૂપને સફળતાનાં બે વર્ષ પૂર્ણ..

સમાજમાં એકબીજાને જોડીને પરસ્પર ઉપયોગી થવાની ભાવના સાથે સંપૂર્ણ હકારાત્મક અભિગમ થકી અને સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાષ્ટ્રના નિર્માણના ધ્યેય

Read more

શ્રીગોવર્ધન આહીર કન્યા વિદ્યાલય ખાતે વાલી મિટિંગ યોજાઈ

અંજાર તાલુકાના સતાપર પાસે આવેલ ગોવર્ધન પર્વત નજીક તા.10/7/2022 ને રવિવારે ગોવર્ધન આહીર કન્યા સંકુલ કચ્છ પાટણ પ્રાથરીયા આહીર સમાજ

Read more

યાત્રાધામ ડાકોર ખાતે રથયાત્રા ના દિવસે જન સેવા સંગઠન ગુજરાત દ્વારા ભક્તો ને પ્રસાદ વિતરણ કરાયો

તારીખ 2/7/2022 ના ડાકોર માં રથયાત્રા નાં પવિત્ર દિવસે દંડી સ્વામી આશ્રમ નાં મહંત વિજય દાસ મહારાજ ના આશીર્વાદ થી

Read more

અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી મિટિંગનું આયોજન કરાયું

અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી મિટિંગનું આયોજન કરાયું બિન ગુજકીય સંગઠન અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી મિટિંગનું આયોજન

Read more

અંજાર તાલુકા સ્તરીય વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

અંજાર તાલુકા સ્તરીય વિશ્વ યોગ* **દિવસની ઉત્સાહભેર* *ઉજવણી ૨૧ જૂન ૨૦૨૨, અંજાર તાલુકા સ્તરીય વિશ્વ યોગ દિવસ ઉજવણી સત્તાપર ખાતે

Read more

માળીયાની જાજાસર પ્રાથમિક શાળાના 110 વિદ્યાર્થીઓને શ્રીરામ સોલ્ટ ના દાતા બાબુભાઇ હુંબલ દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા.

માળીયાની જાજાસર પ્રાથમિક શાળાના 110 વિદ્યાર્થીઓને શ્રીરામ સોલ્ટ દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળાના 110

Read more

ગોવર્ધન ક્રિકેટ મેદાન સતાપર ખાતે અંડર18 સુપર સિક્સ ટુર્નામેન્ટ આયોજન થયો

*ગોવર્ધન ક્રિકેટ મેદાન સતાપર ખાતે અંડર18 સુપર સિક્સ ટુર્નામેન્ટ આયોજન થયો* તારીખ 12.06.2022 ગોવર્ધન ક્રિકેટ મેદાન સતાપર મધ્યે રાજ ગ્રુપ

Read more

નવી આર. ટી. ઓ કચેરી અંજાર પાસે તૂટેલી ગ્રિલ જીવલેણ અકસ્માત સર્જી શકે તે પહેલા તંત્ર સમારકામ કરાવે – આપ.

નવી આર. ટી. ઓ કચેરી અંજાર પાસે તૂટેલી ગ્રિલ જીવલેણ અકસ્માત સર્જી શકે તે પહેલા તંત્ર સમારકામ કરાવે – આપ.

Read more

આહીર ગોવર્ધન કન્યા વિદ્યાલય માં ધો.10 મા સંજના માતા ગામ હીરાપર 81.67ટકા લાવીને સમાજનું ગૌરવ વધાર્યું

આહીર ગોવર્ધન કન્યા વિદ્યાલય માં ધો.10 મા સંજના માતા 81.67ટકા લાવીને સમાજનું ગૌરવ વધાર્યું અંજાર તાલુકાનુ પંખી ના માળા જેવળુ

Read more