અંજાર તાલુકા ના ભીમાસર નજીક આવેલ શ્રી સલાસર કંપની ની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ.લોક સુનાવણીમાં જાહેર પ્રચાર ના આભાવે ખુરસીઓ ખાલી જોવા મળી
આજરોજ તા;- ૧૮/૧૦/૨૦૨૨ ના ભીમાસર ની સિમ માં મેસર્સ શ્રી સલાસર ડેકોર પ્રા. લી કંપની ની લોક સુનાવણી રાખવામાં આવેલ
Read more