Dinesh Solanki, Author at At This Time - Page 2 of 3

સરળ બન્યું પક્ષીઓ માટે પાણી અને ચણ, આપણી સંસ્કૃતિમાં છે જીવયુક્ત કણ-કણ”

સરળ બન્યું પક્ષીઓ માટે પાણી અને ચણ, આપણી સંસ્કૃતિમાં છે જીવયુક્ત કણ-કણ” આ ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા અમદાવાદના દરિયાપુર

Read more

અમદાવાદ શહેરમાં દર મહિને ક્યાંકને ક્યાંક રોડ બેસી જવાની અથવા તો ભુવો પડવાની ઘટના બનતી હોય છે…. આજે વહેલી સવારે મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભુવો પડ્યો છે

અમદાવાદ શહેરમાં દર મહિને ક્યાંકને ક્યાંક રોડ બેસી જવાની અથવા તો ભુવો પડવાની ઘટના બનતી હોય છે…. આજે વહેલી સવારે

Read more

સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન ઝૂલેલાલનો જન્મ દિવસ એટલે કે ચેટીચંદ ચૈત્ર નવરાત્રીના બીજના દિવસે ઉજવાય છે…

સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન ઝૂલેલાલનો જન્મ દિવસ એટલે કે ચેટીચંદ ચૈત્ર નવરાત્રીના બીજના દિવસે ઉજવાય છે… અમદાવાદ સિંધી માર્કેટ

Read more

નરોડા કુબેરનગર વોર્ડ માં આવેલ સંતોષીનગરમાં વસતા શ્રમજીવી, લોકોને સરળતાથી સરકારી યોજનાઓના લાભાર્થે આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ ના કેમ્પ…..

નરોડા કુબેરનગર વોર્ડ માં આવેલ સંતોષીનગરમાં વસતા શ્રમજીવી, લોકોને સરળતાથી સરકારી યોજનાઓના લાભાર્થે આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ

Read more

ગાંધીનગર સેક્ટર 6 ખાતે આવેલ સંત રોહિદાસ મંદિરમાં આજે સંત રોહિદાસ જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી;.. સંત રોહિદાસના આજે 646 જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર સ્થિત સંત રોહીદાસ મંદિર ખાતે તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી;.

ગાંધીનગર સેક્ટર 6 ખાતે આવેલ સંત રોહિદાસ મંદિરમાં આજે સંત રોહિદાસ જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી….. સંત રોહિદાસના આજે

Read more

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં છેલ્લા ૫ મહિના થી આમતેમ રખડતું જીવન જીવતા ભાઈ ને આશ્રમમાં ભરતી કર્યા…..

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં છેલ્લા ૫ મહિના થી આમતેમ રખડતું જીવન જીવતા ભાઈને અપના આશ્રમ ઉમતા મુકામે ભરતી કરીને સેવાનું કામ

Read more

ગરીબો માટે મફત કાનૂની કેસ લડી આપવામાં આવશે એડવોકેટ મોનિકાબેન અગ્રવાલ

નમસ્કાર મિત્રો હું એડવોકેટ મોનીકાબેન અગ્રવાલ હું એટ ધીસ ટાઇમ ન્યુઝ ના માધ્યમ કહું છુ કે ગુજરાતમાં રહેતા કે જે

Read more

વાલ્મિકી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ…

સ્વ. શ્રી ડગીદાસ બાપુ અને સ્વ. શ્રી રાહુલભાઈ નૈયા ની યાદ માં સમસ્ત વાલ્મિકી સમાજ ગારિયાધાર ખોડિયાર ઇલેવન દ્વારા ઓલ

Read more

we care foundation

મોડી રાત્રે નોબલનગર કબીરનગર વિભાગ -7 ખાતે કૂતરું ખુબ જ બીમાર હોવાની માહિતી મિત્ર વિજય દ્વારા આપવામાં આવેલ.. તાત્કાલિક સાથી

Read more

અમદાવાદના કલાપીનગર માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણી દલિત સમાજ દવ્રારા ફૂલો થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કલાપીનગર માં દલિત સમાજ ના લોકોએ એક મંચ ઉપર ભેગા થઈ ને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફરી થી જીત થવા બદલ એક કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો આ મંચ પર તેમને લોકોએ ફૂલહાર થી આવકાર્ય આપીને શુબેચ્છાઓ આપી હતી..

અમદાવાદના કલાપીનગર માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણી દલિત સમાજ દવ્રારા ફૂલો થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કલાપીનગર માં

Read more

નરોડા વિધાનસભા- ૪૭ ના ઉમદેવાર ડોક્ટર પાયલબેન કુકરાણી ની પ્રચાર માટે આજે ૨૪/૧૧/૨૨ ગુરુવારના રોજ એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું છે

નરોડા વિધાનસભા- ૪૭ ના ઉમદેવાર ડોક્ટર પાયલબેન કુકરાણી ની પ્રચાર માટે આજે ૨૪/૧૧/૨૨ ગુરુવારના રોજ એક જાહેર સભા નું આયોજન

Read more

અમદાવાદના અસારવા વિધાનસભા ૫૬, ની સીટ ઉપર કોંગ્રેસ દવ્રારા વિપુલભાઇ પરમાર ને જાહેર કરવામાં આવ્યા છે તારીખ ૧૭/૧૧/૨૨ ના રોજ કલેકટર કચેરીએ ફ્રોમ ભરવા જવાના હોવાથી અસારવા વિસ્તારની પર્જાને તેમની રેલીમાં જોડાવવા અપીલ કરી છે.

અમદાવાદના અસારવા વિધાનસભા ૫૬, ની સીટ ઉપર કોંગ્રેસ દવ્રારા વિપુલભાઇ પરમાર ને જાહેર કરવામાં આવ્યા છે તારીખ ૧૭/૧૧/૨૨ ના રોજ

Read more

ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના બાપુનગર બેઠકના ઉમેદવાર તરીકે દિનેશભાઈ કુશવાહને

Read more

નરોડા બેઠક પર સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી ને NCPના નિકુલસિંહ તોમરે પોતાના નામના બેનર છપાવી દીધા

નરોડા બેઠક પર સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી ને NCPના નિકુલસિંહ તોમરે પોતાના નામના બેનર છપાવી દીધા • ગુજરાત વિધાનસભાની

Read more

શ્રી શારદા સેવા સંઘ દ્વારા બાપુનગર ખાતે દર શનિવારે અનાથ બાળકોને નિશુલ્ક ભોજન આપવામાં આવે છે

બાપુનગરમાં આવેલા ગણપતિ મંદિર પાસે દર શનિવારે જરૂરિયાતમંદ થતા અનાથ બાળકોને દાતાઓ દ્વારા ભોજન આપવામાં આવે છે શ્રી શારદા સેવા

Read more

નરોડા વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસે રસ્તામાં આવેલી શાલીન સ્કુલ પાસે કચરા અને ગંદગી થી લોકો પરેશાન

નરોડા વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસે રસ્તામાં આવેલી શાલીન સ્કુલ પાસે કચરા અને ગંદગી થી લોકો પરેશાન… અમદાવાદના નરોડા માં ખારીકટ

Read more

કુબેરનગર વોર્ડ કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન જેઠાભાઇ પરમારને તેમના જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન🌷🌷🌷🌺🍫💘💘

કુબેરનગર કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન પરમાર તેમનો આજે જન્મદિવસ હોવાથી તેમને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન🌺🌺🌺🌷🌼🍬🍬🌷🌷🌷🌺💘💘 રિપોર્ટર દિનેશ સોલંકી અમદાવાદ

Read more

રવિ પાર્ક સોસાયટીમાં નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

રવિ પાર્ક સોસાયટી માં સ્નેહ મિલન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું હતું કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર જેઠાભાઈ પરમાર જે આયોજન મા

Read more

અમદાવાદના કુબેરનગર વોર્ડ માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં અહીના વોર્ડ કોર્પોરેટર ના બજેટ માંથી નવી પાણી લાઈન ની મંજુરી નું બઝેટ ફાળવી આપ્યું હતું

અમદાવાદના કુબેરનગર વોર્ડ માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં અહીના વોર્ડ કોર્પોરેટર ના બજેટ માંથી નવી પાણી લાઈન ની મંજુરી નું બઝેટ

Read more

રામેશ્વર મંદિર થી લઈને આસોડિયા સોસાયટી નો રસ્તો બિસ્માર હાલતમાં….

મેઘાણીનગર પાસે આવેલા રામેશ્વરમંદિર થી લઈ ને અસોડીયા સોસાયટી સુધી રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે મેઘાણીનગર માં આવેલા

Read more

પૂર્વ વિસ્તારના માં આવેલ. રબારી કોલોનીની જગ્યાએ હિન્દીમાં રાબારી કોલોની નામ લખવામાં આવ્યું છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં મેટ્રો ટ્રેન હવે કાર્યરત છે શહેરીજનો મેટ્રોમાં બેસીને મુસાફરીની મજા માણી રહ્યાં છે. ત્યારે મેટ્રો ટ્રેનના સ્ટેશનો

Read more

દશેરાના પર્વ નિમિત્તે રામલીલા મેદાન નાગરવેલ હનુમાન મંદિર સામે,અમરાઈવાડી ખાતે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો

દશેરાના પર્વ નિમિત્તે રામલીલા મેદાન નાગરવેલ હનુમાન મંદિર સામે,અમરાઈવાડી ખાતે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો,આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અધ્યક્ષ

Read more

‘યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંક્ષિતા નમત્સ્યે નમત્સ્યે નમો નમઃ’ દેવીજગતજનની માઁ અંબા, બહુચર સ્વરૂપ નવજગદંબાના ગુણગાન ગાવાનો તહેવાર એટલે નવલા નોરતાં

‘યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંક્ષિતા નમત્સ્યે નમત્સ્યે નમો નમઃ’ દેવીજગતજનની માઁ અંબા, બહુચર સ્વરૂપ નવજગદંબાના ગુણગાન ગાવાનો તહેવાર એટલે

Read more

અમદાવાદના કુબેરનગર વોર્ડમા ટી.પી.સ્કીમ.ના અમલ અને રોડ પહેળો કરવાનુ કારણ આગળ ધરી છારાનગર અને કુબેરનગરમા આવેલી ૨૫૦થી વધુ જમીન-મિલકતના ધારકોને તેમની મિલકતનુ ઉપરદળ સાત દિવસમા તોડી પાડવા ઉત્તરઝોનના આસીસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરફથી નોટિસ ફટકારાઈ છે.નિયત સમયમા ઉપરદળનુ બાંધકામ તોડવામા નહી આવે તો મ્યુનિ.તંત્ર આ બાંધકામ તોડી પાડશે.બાંધકામ તોડવા પાછળ થનાર ખર્ચ પણ અસરગ્રસ્તો પાસેથી વસુલાશે.તંત્ર તરફથી કરવામા આવેલા આ નિર્ણયથી છારાનગરના લોકો રોડ ઉપર આવી જશે.

અસરગ્રસ્ત જમીન-મકાન માલિકો તરફથી કરવામા આવેલા વાંધાસુચન ફગાવી દેવાયા,છારાનગરના પરિવારો ટી.પી.સ્કીમના અમલથી રોડ ઉપર આવી જશે રોડ પહોળો કરી ટી.પી.સ્કીમ.નો

Read more

સિવિલ હોસ્પિટલમાં પણ સાંજની ઓપીડી શરૃ કરી દેવામાં આવી છે.

સિવિલમાં સાંજની ઓપીડીના પ્રથમ દિવસે ૨૫ દર્દી આવ્યા -સવારની ઓપીડીમાં ૧૮૦૦થી વધુ દર્દી હોય છે -સાંજની ઓપીડી મુદ્દે ડોક્ટરોનો વિરોધ

Read more

રખિયાલ પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની અરજી સંદર્ભે પોલીસે નિવેદન લેવા માટે બોલાવ્યા હતા અને તેઓ સામે શાંતિ સુલેહ ભંગ બદલના પગલા ભર્યા હતા જેને લઇને મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે તકરાર કરી હતી એટલું જ નહી મારા પિતા અને ભાઇને કેમ પકડયા કહીને પોલીસ સ્ટેશનમાં પીએસઆઇનો કોલર પકડીને લાફો મારી દીધો હતો

રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એ.એ.દેસાઇને જણાવ્યા મુજબ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.બી. વાઘેલાએ રખિયાલ પોલીસ

Read more

પૂર્વમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે

અસારવા ચમનપુરા કડીયાની ચાલીમાં રહેતા અને બાપુનગરમંાં હીરા ઘસવાનું કામ કરતા નગીનભાઇ રાયભણભાઇ પટણી (ઉ.વ.૩૫) ગઇકાલે ૧૨.૪૫ વાગે યુવક સાઇકલ

Read more