Dinesh Solanki, Author at At This Time

મેઘાણીનગર સ્વાભિમાન સર્કલ પર ભીમના નારા સાથે હર્ષ ઉલ્લાસ થી ડો. ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિત્તે શ્રધ્ધા સુમન સોભા યાત્રા યોજાઈ..

ભારતના બંધારણ ના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર ની 134 મી જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

Read more

જે બાબા સાહેબ ના બંધારણ થી ધારાસભ્ય અને મોટા નેતા અને કોર્પોરેટર બન્યા છો તે બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકવા અવરોધ કરતા નેતાઓ…. મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ ને વશ થઈ કામ માં અવરોધ.

મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ

Read more

રવિપાર્ક સોસાયટી ના સ્ક્રેટરી હર્ષદભાઇ ને જન્મ દિવસ ની શુભેરછા 🌹🌹🌷🌷🌹🥀🌸🎂🎂

જન્મ દિવસ ની શુભેરછા વધતા જતા દરેક દિવસે તમારી સફળતા, તમારું જ્ઞાન અને તમારી ખ્યાતિ વૃધ્ધી પામો, અને સુખ સમૃદ્ધિ

Read more

રવિપાર્ક સોસાયટીમા ગત રવિવાર માં સોસાયટી ના સભ્યો દ્વારા નવી કમિટી અને ચેરમેન સ્ક્રેટરી ની નિમણૂક થઈ અને સેકન્ડ ટમ માં હર્ષદભાઇ પરમાર ની બીજી વાર આ પદ પર ચાલુ રહેવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને નવા ચેરમેન શ્રી રાજુભાઈ બેંકર ને શુભેચ્છા 🌹🌹🌹 સોસાયટી ખૂબ ઉતરોતર પ્રગતિ કરે તેવી સર્વ સભ્યો ની પ્રાર્થના….

રવિપાર્ક સોસાયટીમા ગત રવિવાર માં સોસાયટી ના સભ્યો દ્વારા નવી કમિટી અને ચેરમેન સ્ક્રેટરી ની નિમણૂક થઈ અને સેકન્ડ ટમ

Read more

રવિપાર્ક સોસાયટી માં બીજી ટમ માં સ્ક્રેટરી બનવા બદલ હર્ષદભાઇ પરમાર ને ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ તા : ૦૨/૦૪/૨૫ ના રોજ કોર્પોરેશન ના અધિકારી દ્વારા રવિપાર્ક સોસાયટી માં ,કોમન પ્લોટ, રોડ તથા ગટર લાઇન ના બજેટ અંગે માંપણી કરેલ .

કુબેરનગર વોર્ડ માં આવેલ રવિપાર્ક સોસાયટી ગત તારીખ ૩૦/૩/૨૪ ના રોજ મળેલ સભાસદો ની મિટિંગ મળેલ તેમાં બીજી ટમ માં

Read more

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન ના જનસંપર્ક કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના સંદર્ભે યોજાનાર વિવિધ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ,

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન ના જનસંપર્ક કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના સંદર્ભે યોજાનાર વિવિધ કાર્યક્રમ

Read more

રવિપાક સોસાયટી મા સ્ક્રેટ્રરી હર્ષદ ભાઇ ની પુત્રી ના લગ્ન માં સોસાયટી ના ચેરમેન જગદીશભાઈ આસોડિયા અને સભ્યો એ હાજરી આપી…

રવિપાક સોસાયટી મા સ્ક્રેટ્રરી હર્ષદ ભાઇ ની પુત્રી ના લગ્ન માં સોસાયટી ના ચેરમેન જગદીશભાઈ આસોડિયા અનેસભ્યો ઉદયભાઈ દિપકભાઈ નવીનભાઈ

Read more

અમદાવાદમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા આયોજિત સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજજી ની ૬૪૮મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ આશ્રમ રોડ ખાતે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી…

આજ રોજ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા આયોજિત સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજજી ની ૬૪૮મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ

Read more

અમદાવાદમાં મેમ્કો વીર સાવરકર કોન્ફરન્સ હોલ માં આજે શિરોમણી ફાઉન્ડેશન આયોજિત વિધાર્થી સન્માન સમારોહ નો કાર્યકર્મ કરવામાં આવ્યો હતો.

આ સંસ્થા શિરોમણી ફાઉન્ડેશન દવ્રારા સમાજની ઉન્નતી અને વેચારિક જાગૃતિ માટે દર વર્ષે વિધાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે આ

Read more

ફૂડ વિભાગ એ કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાં દરોડો પાડીને 1500 કિલોથી વધુનો ભેળસેળિયા પનીરનો જત્થો પકડી પાડ્યો….

કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાં દરોડો પાડીને 1500 કિલોથી વધુનો ભેળસેળિયા પનીરનો જત્થો પકડી પાડ્યો…. 1 વર્ષથી પનીર બનાવવાની ફેક્ટરી

Read more

આજે સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી સિવિલ હોસ્પિટલ 1200 બેડ માં ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

આજે સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી સિવિલ હોસ્પિટલ 1200 બેડ માં ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો. અમદાવાદમાં આવેલ અસારવા સિવિલ

Read more

બાપુનગરમાં ડ્રેનેજ લાઈન ઉભરાવા સહિત રોડ,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ મામલે મ્યુનિ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું ન હતુ. જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉપવાસ-ધરણાં પર ઉતર્યા હતા.

કોર્પોરેશનનીપ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવા અંગે ધરણાં કરનારા સ્થાનિક અગ્રણી પલાભાઈ સોલંકીએ કહ્યુ હતું કે, બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ

Read more

બાપુનગરમાં ડ્રેનેજ લાઈન ઉભરાવા સહિત રોડ,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ મામલે મ્યુનિ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું ન હતુ. જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉપવાસ-ધરણાં પર ઉતર્યા હતા.

કોર્પોરેશનનીપ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવા અંગે ધરણાં કરનારા સ્થાનિક અગ્રણી પલાભાઈ સોલંકીએ કહ્યુ હતું કે, બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ

Read more

મેઘાણીનગર પાસે આવેલ રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ભારત સંવિધાન નિર્માતા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર ની પુરા કદ ની પ્રતિમા મૂકી રામેશ્વર ચાર રસ્તા પર સર્કલ બનાવી મુકવા માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ઉતર ઝોન કુબેરનગર દવ્રારા આજે સવારે ૧૦ વાગે ખાધમૂહર્ત કરવામાં આવ્યું…

મેઘાણીનગર પાસે આવેલ રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ભારત સંવિધાન નિર્માતા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર ની પુરા કદ ની

Read more

અસારવામાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજ 3 હજારથી વધુ લોકો સારવાર માટે આવે દર્દીઓ પરેશાન છે. ઓપીડીમાં ત્રણ એક્સ-રે મશીન છે જેમાંથી 2 બંધ

અસારવામાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજ 3 હજારથી વધુ લોકો સારવાર માટે આવે છે. ઓપીડીમાં ત્રણ એક્સ-રે

Read more

અમદાવાદના અસારવા વિધાનસભામાં ચમનપુરા વિસ્તારમાં દ્વિ ચક્રીય વાહનચાલકોને નિ:શુલ્ક સેફ્ટીગાર્ડ લગાવી આપવામાં આવ્યા.

અસારવા વિધાનસભા ના વિધાયક દર્શનાબેન વાઘેલા દવ્રારા ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી દોરીથી કોઈ અકસ્માત ના સર્જાય તે માટે અસારવા વિધાનસભામાં

Read more

🌟 ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટ: રેશન કાર્ડનું E-KYC કેમ્પ 🌟 ગીતામંદિર મજૂરગામ વિસ્તારમાં રહેતા નાગરિકોને માટે રેશન કાર્ડ E-KYC પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવા માટે જામાલપુર રિજનલ ઓફિસની સહાયથી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ: ગુરૂવાર, 2 જાન્યુઆરી 2025 ગીતા મંદિર વણકર સમાજ દ્વ્રારા રેશન કાર્ડ નુ E-KYC કેમ્પનું આયોજન

🌟 ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટ: રેશન કાર્ડનું E-KYC કેમ્પ 🌟 ગીતામંદિર મજૂરગામ વિસ્તારમાં રહેતા નાગરિકોને માટે રેશન કાર્ડ E-KYC પ્રક્રિયા

Read more

ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દવ્રારા મેઘાણીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૧૩૪ પાસે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વય વંદના કાર્ડ(આયુષ્માન કાર્ડ), રેશન કાર્ડ માં e-kyc, અને ચુંટણી કાર્ડ માં સુધારા વધારા કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અસારવા વોર્ડમાં મેઘાણીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૧૩૪ પાસે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વય વંદના કાર્ડ(આયુષ્માન કાર્ડ),

Read more

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતી વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. જેની જાણ અસારવા વિધાયક દર્શનાબેન વાઘેલાને થતા વહેલી સવારે ખોખરા ખાતે જયંતિ વકિલની ઘટનાસ્થળે પહોચી સ્થાનિકો સાથે વાતચીત કરી.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતી વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજિક તત્ત્વો દ્વારા

Read more

કુબેર નગર માં સંત રોહીદાસ કોમ્યુનીટી હોલમાં સવારે ૧૦ થી ૨ માં આયુષમાન કાર્ડ બનાવી આપવાનો કેમ્પ કરવામાં આવ્યો કેમ્પમાં આધાર કાર્ડ થી ૭૦ વર્ષના સીનીયર સીટીઝન અને વરિષ્ઠ નાગરિકોનું સ્થળ પરજ આયુષમાન કાર્ડ કાડી આપવામાં આવ્યું.આજુબાજુની સોસાયટી, ચાલીઓના રહીશો એ આનો લાભ લીધો હતો

આજ રોજ અમદાવાદના કુબેરનગરવોર્ડ કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર,નીકુલસિંહ તોમર, કામિનીબેન ઝા દ્વ્ર્રારા સંત રોહીદાસ કોમ્યુનીટી હોલમાં સવારે ૧૦ થી

Read more

નરોડા વિધાયક ડો. પાયલબેન કુકરાની એ મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. ૪-૪ લાખની સહાય મંજુર કરાવી.

નરોડા વિધાયક ડો. પાયલબેન કુકરાની એ મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. ૪-૪ લાખની સહાય મંજુર કરાવી. થોડા સમય પેહલા કુબેરનગર વિસ્તારના ૭

Read more

ગાંધીનગર સેકટર ૨૨ માં આવેલ રંગમંચ હોલમાં ચી. મૌલિકના લગ્ન યોજાયા….

મૌલિક ના લગ્ન પ્રસંગે સગા સંબંધીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં આ પ્રસંગ માં નવદંપતી ને તેમનું લગ્ન જીવન સૂખી

Read more

લાખો ભક્તો ને કારમો આઘત કૈયલ ધામના આદરણીઁય પૂજય સંત શ્રી રમણજયમાડી ના દુઃખદ અવસાન ના સમાચાર જાણીમારી પ્રિય જનતા અંતયંત ઘેરાં આઘાતની લાગણી અનુંભવે છે, આવા સંત,મહાતમાની અણધારી વિદાયથી સમાજને બહુંમોટી ખોટ પડી છે, પૃભુ એમના આતમાને શાંતી તથા તેમના કુંટુંબીજનોને આ કારમો ઘા સહન કરવાની શકિત આપે એજ

આજ સવારે કૈયલ ધામના આદરણીઁય પૂજય સંત શ્રી રમણજયમાડી નું થલતેજ માં આવેલ ઝાયડસ હોસ્પિટલ માં તેમનું દુખદ નિધન થયેલ

Read more

અમદાવાદના મેઘાણીનગરમાં DCP કાનન દેસાઈનું પોલીસ ફોર્સ સાથે ફૂટ કોમ્બિંગ કરવામાં આવ્યું

અમદાવાદના મેઘાણીનગર પોલીસનું કોમ્બિંગ- જેમાં સૌપ્રથમ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચાલતાં ચાલતાં ડીસીપીથી લઈને તમામ અધિકારીઓએ ફૂટ

Read more

અમદાવાદ શહેર માં “ઓનલાઈન સાથી વોટ્સએપ ચેટ બોટ” નો ભવ્ય પ્રારંભ. અસારવા વિધાનસભાના વિધાયક શ્રીમતી દર્શના બેન વાઘેલા દ્વારા આજે ઓનલાઇન એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવ્યું…

અમદાવાદ શહેર માં “ઓનલાઈન સાથી વોટ્સએપ ચેટ બોટ” નો ભવ્ય પ્રારંભ. અસારવા વિધાનસભાના વિધાયક શ્રીમતી દર્શના બેન વાઘેલા દ્વારા આજે

Read more

અમદાવાદના બાપુનગર માં ચાલતી સેવાકીય શારદા સેવા સંઘ દવારા દર શનિવારે દિવ્યાંગ ગરીબ અને અનાથ બાળકો ને ભોજન નીશુલ્ક આપવામાં આવે છે…

સ્વર્ગવાસ ગીતાબેન જીવણલાલ મકવાણા તરફથી નિશુલ્ક ભોજન આપવામાં આવ્યું… બાપુનગર આવેલ બહુચરમાતાજીના મંદિર આગળ ખુલા પ્લોટ માં શારદા સેવા સંઘ

Read more

બિહાર તેમ જ પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોનો સૌથી મોટો મહાપર્વ એટલે છઠ પૂજા ઉત્સવ 7 નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો જેમાં સાંજના સમયે વ્રતીઓ દ્વારા તમામ ઘાટ પર નદીના પાણીમાં કે વિવિધ સ્થળે તૈયાર કરવામાં આવેલા કુંડમાં ઊભા રહી સાંજે 5.57 વાગે ઢળતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું હતું

બિહાર તેમ જ પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોનો સૌથી મોટો મહાપર્વ એટલે છઠ પૂજા ઉત્સવ 7 નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો જેમાં

Read more

જેઠીબેન વસતાભાઇ પરમાર જન્મ ૧/૬/૧૯૦૫ નિવારણ દિવસ ૫/૧૧/૨૪ ૧૨૦ વર્ષ દેહાંત થયું

નામ: -જેઠીબેન વસતાભાઈ પરમાર ગામ:-પરબતપુરા તાલુકો‎: -માણસા જીલ્લો: -ગાંધીનગર વ્યવસાઈ: -ખેત મજુરી જન્મ તારીખ:-૧-૬-૧૯૦૫, નિવારણ દિવસ ૦૫/૧૧/૨૦૨૪ અર્થપૂર્ણ જીવન કેવી

Read more

નવા વર્ષ ના નૂતવર્ષાભિનંદન માનનીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહની બાપુનગર કર્મનિષ્ઠ અને ભારતીય જનતા પાર્ટી ના સિનિયર આગેવાન સુરેશભાઈ પટેલ એ તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી…

નુતન વર્ષાભિનંદન ના નિમિતે અમદાવાદ ના થલતેજ તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી માનનીય મુખ્યમંત્રીશ્રી bhubhendra પટેલ એ પણ ગુજરાત

Read more

રવિપાક સોસાયટીમાં નવા વર્ષ નો સ્નેહ મીલન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મેઘાણીનગર માં આવેલા રવિપાક સોસાયટીના રહીશો દ્વારા નવા વર્ષ નિમિતે સ્નેહ મીલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરેક સભ્ય સે

Read more
preload imagepreload image