Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

ગઢડા શહેરમાં વેપારી સામે થયેલી છેડતી નહી ફરિયાદ અંગે વેપારીઓ દ્વારા બંધ પાળી સમર્થનમાં આવ્યા

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં જૂના મંદિરની સાંખયોગી બહેન દ્વારા ગઢડા ના વેપારી હિતેશભાઈ બલદાણીયા સામે છેડતી કર્યા અંગેની ગઢડા પોલીસ

Read more

કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત મુદ્દે હોબાળો:BJP ધારાસભ્યોએ બિલની કોપી ફાડી સ્પીકર તરફ ફેંકી, 18 MLA સસ્પેન્ડ; CM સહિત મંત્રી-ધારાસભ્યોનો પગાર બમણો થયો

શુક્રવારે કર્ણાટક વિધાનસભામાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને 4% અનામત આપવાના મુદ્દા પર ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. આર અશોકના નેતૃત્વમાં ભાજપના

Read more

રાબડીએ કહ્યું- નીતિશનું દિમાગ ખરાબ, દીકરાને CM બનાવો:તેજસ્વીએ કહ્યું- PMના લાડલાએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું; 8 મિનિટમાં ગૃહની કાર્યવાહી સ્થગિત

શુક્રવારે બિહાર વિધાનસભામાં નીતિશ દ્વારા રાષ્ટ્રગીતનું અપમાન કરવાના મુદ્દા પર ભારે હોબાળો થયો હતો. વિપક્ષે ગૃહની અંદર અને બહાર પોસ્ટરો

Read more

31 માર્ચ 2026, નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે:વારસામાં મળેલા આતંકવાદ-ઉગ્રવાદ સામે લડ્યા, જમ્મુ-કાશ્મીરમાં 12 હજાર કરોડનું રોકાણ થયું: સંસદમાં શાહ

શુક્રવારે, બજેટ સત્રના આઠમા દિવસે, અમિત શાહે ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચાનો જવાબ આપ્યો. શાહે કહ્યું કે ચર્ચા દરમિયાન કેટલાક

Read more

ગોપાલને ગુજરાત અને સિસોદિયાને પંજાબ:હારનો સ્વાદ ચાખ્યા પછી સૌરભ ભારદ્વાજને દિલ્હીની કમાન; AAP સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર

આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (PAC)ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના કન્વિનર અને દિલ્હીના

Read more

RSSના મંચ પર ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ:સહ-સરકાર્યવાહે મણિપુરની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી, કહ્યું- ભાષા વિવાદ પરસ્પર ઉકેલવો પડશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા શુક્રવારે બેંગલુરુમાં શરૂ થઈ. સભાની શરૂઆતમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન

Read more

યોગીએ કહ્યું- સત્તા ગુમાવવી પડે તો પણ કોઈ સમસ્યા નહીં:યુપીમાં ઉજવણી થાય છે, રમખાણો નહીં; અયોધ્યામાં રામ મંદિર-હનુમાનગઢીના દર્શન કર્યા

અયોધ્યા પહોંચેલા સીએમ યોગીએ કહ્યું કે, અમે સત્તા માટે નથી આવ્યા. ભલે રામ મંદિર માટે સત્તા ગુમાવવી પડે, તો પણ

Read more

ધંધુકા પોલીસે છસિયાણા ગામમાં પોસ્કોના ગુનામાં આરોપીને ઝડપ્યો, કોર્ટ દ્વારા જેલ હવાલે

ધંધુકા પોલીસે છસિયાણા ગામમાં પોસ્કોના ગુનામાં આરોપીને ઝડપ્યો, કોર્ટ દ્વારા જેલ હવાલે અમદાવાદ જીલ્લા ના ધંધુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા

Read more

બાલાસિનોર તાલુકા પોલીસ ગુમ થનાર યુવકને ગણતરીના દિવસોમા શોધી કાઠયો

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે તા.૧૬/૦૩/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫

Read more

સાબરકાંઠા કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા માટે રાજકીય પક્ષો સાથેની બેઠક યોજાઇ

સાબરકાંઠા કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા માટે રાજકીય પક્ષો સાથેની બેઠક યોજાઇ ************* સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલીત નારાયણ

Read more

લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ..

મહીસાગર જિલ્લામાં લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ.. લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે મહિલાને સારવાર

Read more

જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ યોજાયો

સારી કામગીરી કરનાર પીઅર એજ્યુકેટર અને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરનુ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા મહીસાગર આરોગ્ય શાખા

Read more

કરમદીયા ગામે મેન બજાર રોડ ઉપર હનુભાઈ નાગજીભાઈ વાઘેલા નામનો ઈસમ નશો કરેલી હાલતમાં મળી આવતા બગદાણા પોલીસે ઝડપ્યો

કરમદીયા ગામે મેન બજાર રોડ ઉપર હનુભાઈ નાગજીભાઈ વાઘેલા નામનો ઈસમ નશો કરેલી હાલતમાં મળી આવતા બગદાણા પોલીસે ઝડપ્યો

Read more

બોટાદમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી : શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી

બોટાદમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકીયાના માર્ગદર્શન અન્વયે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ૧

Read more

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ અને ગુજરાતી ભવન ખાતે એ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયુ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ અને ગુજરાતી ભવન ખાતે એ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયુ જૂનાગઢ તા.૨૧, ભક્તકવિ

Read more

ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય દ્વારા ડો એ કે સિંધ સાહિત્ય ક્લબ નું ઉદ્ધાટન કરાયું

ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય દ્વારા ડો.એ.કે.સિંઘ સાહિત્ય ક્લબનું ઉદઘાટન કરાયુ શિક્ષણનું લક્ષ્ય માત્ર પાઠ્યક્રમનું અધ્યયન જ નથી પરંતુ તેના

Read more

જસદણમાં સુનિલ કાળુભાઈ મકવાણા નામનો ઇસમ દેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા જસદણ પોલીસે સુનિલની અટકાયત કરી

જસદણમાં સુનિલ કાળુભાઈ મકવાણા નામનો ઇસમ દેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા જસદણ પોલીસે સુનિલની અટકાયત કરી

Read more

બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં

Read more

શ્રી મિતેશભાઇ ભટ્ટની ભરતી પસંદગી સમિતિમાં નિયુક્તિ કરવામાં આવી……..

શ્રી મિતેશભાઇ ભટ્ટની ભરતી પસંદગી સમિતિમાં નિયુક્તિ કરવામાં આવી…….. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઇ ભટ્ટની

Read more

ગુજરાતના પાટનગર ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે.

Read more

મહીસાગર જિલ્લામાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ સાયકલ રેલી યોજાઇ

પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા ર૧ માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં

Read more

મહીસાગર જિલ્લામાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ સાયકલ રેલી યોજાઇ

પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા ૨૧ માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં

Read more

ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા વાહન નંબરોની હરાજી માટે નવી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટુ વ્હિલર માટે GJ-18-FG નવી સિરીઝ અને GJ-18-FA થી FF સુધીની જૂની સિરીઝના નંબરો માટે ડાયનેમિક ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે.

ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા વાહન નંબરોની હરાજી માટે નવી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ નવી વ્યવસ્થા હેઠળ

Read more

ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંધ વિસનગર ખાતે યજ્ઞ કરવામાં આવ્યો

વિશ્વ કલ્યાણ અર્થે દિવ્યાંગ સેવા પરીસરમાં ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંધ વિસનગર ખાતે ગોગા મહારાજ નો યજ્ઞ કરવામાં આવ્યો હતો

Read more

લાઠીદડની શ્રી ઉમિયા મહિલા ફેરવેલનું આયોજન કરાયું; ડાન્સ, સ્પીચ,સોંગ દ્વારા વિદ્યાર્થી બહેનોએ પ્રસ્તુતિ કરીતેમજ બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફેરવેલ નું આયોજન કરવામાં આવેલું

Read more

ઉમરાળા ખાતે આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયુ

ઉમરાળા ખાતે નારી સંમેલનનો કાર્યક્રમનું આયોજન કરાયુ જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મોહનભાઈ માંગુકીયા જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય ભારતીબેન ભીંગરાડિયા,ઇન્ચાર્જ

Read more

જસદણના ગઢડીયાના રમીલાબેન શિયાળનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ) જસદણના ગઢડીયા ગામે રહેતા રમીલાબેન અશોકભાઇ શિયાળ (ઉ.વ.૨૩) નામની પરિણીતાને રાતે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં

Read more
preload imagepreload image