આર્ટ ઓફ લિવિંગના વડા પ.પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના આશ્રમ ખાતે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા - At This Time

આર્ટ ઓફ લિવિંગના વડા પ.પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના આશ્રમ ખાતે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા


આર્ટ ઓફ લિવિંગના વડા પ.પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના આશ્રમ ખાતે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા...

આર્ટ ઓફ લિવિંગના વડા પ.પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના વાસદ સ્થિત આશ્રમ ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબ સાથે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા...

આ પ્રસંગે આણંદ સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ(બકાભાઈ), આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon