મહુવા તાલુકાના થોરાળા ગામે સિંહે ગાયનું મારણ કર્યું, ગ્રામજનોમાં ફફડાટ
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના થોરાળા ગામે ગત મોડી રાત્રે ગામના જાહેર ચોકમાં સિંહે રેઢીયાર પશુઓ પર કર્યો હુમલો તેમાં એક ગાય અને એક વાછરડાનું મારણ કરવામાં આવ્યું હતું અને અવાર નવાર સિંહો લટાર મારતા હોય જેને જોઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે
રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.