Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

સંતરામપુર તાલુકામાં લગ્ન ની ખરીદી કરવા જતાં વરરાજાને નડયો અકસ્માત…

સંતરામપુર તાલુકાના ખેડાપા ગામનાં નવીગઢી ફળિયા નાં રહીશ લાલાભાઈ નાં દિકરા મહેશભાઈ ના લગ્ન 25,04,2024 નાં રોજ નિરધારેલ હતાં.પરંતુ તે

Read more

ગાંધીધામ સંકુલમાં રામનવમીની રથયાત્રામાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ કરાઈ

ગાંધીધામ સંકુલમાં રામનવમીની રથયાત્રામાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ કરાઈ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી

Read more

જુનાગઢમાં સુવર્ણ પ્રાસન કેન્દ્ર જેમાં આર્યસમાજ,દીપાંજલી સોસાયટી , ઝાંઝરડા રોડ,મધુરમ ખાતે સંસ્કૃતિ

જુનાગઢમાં સુવર્ણ પ્રાસન કેન્દ્ર જેમાં આર્યસમાજ,દીપાંજલી સોસાયટી , ઝાંઝરડા રોડ,મધુરમ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના સહયોગથી april માસમાં પુષ્ય નક્ષત્રમાં

Read more

ચેત્રીપૂનમ ના પાવન પર્વ એ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં મહારક્તદાન કેમ્પ યોજાશે

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ચેત્રીપૂનમ હનુમાનજી ની જન્મ જ્યંતી એ મહા રક્તદાન કેમ્પ નું આયોજન

Read more

સામખિયારી પી .એચ .સી. ના આયુષ્યમાન આરોગ્ય મંદિર 2 મા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી

ભચાઉ તાલુકાના સામખિયારી પી.એચ.સી મા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંહ સાહેબ તેમજ સામખીયારીપી.એચ.સી ના મેડીકલ ઓફીસર ડૉ હિરેન સાહેબ ના

Read more

ભગવાન સ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય દિને લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ઉનાળાની કાળજાળ ગરમીમાં કેરીનો રસ વિતરણ

ભગવાન સ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય દિને લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ઉનાળાની કાળજાળ ગરમીમાં કેરીનો રસ વિતરણ તારીખ 17 એપ્રિલ 2024 ચૈત્રસુદ

Read more

ઓગસ્ટથી દેશભરમાં ‘કોલર આઈડી સિસ્ટમ’ લાગુ કરાશે

ઓગસ્ટથી દેશભરમાં ‘કોલર આઈડી સિસ્ટમ’ લાગુ કરાશે ઓનલાઈન ફ્રોડ રોકવા નોડલ એજન્સી બનાવાશે દેશમાં ઓનલાઈન છેતરપિંડી વધી રહી છે. આ

Read more

છેલ્લા ૨૦ દિવસથી આ ગટર લાઈન ઉભરાઈ રહી છે

તલોદમાં માધવ કોમ્પ્લેક્સમાં ઉભરાતી ગટરની દુર્ગંધથી દુકાનદારો પરેશાન. તલોદ નગરના હરસોલ રોડ ઉપર આવેલ કોમશીર્યલ કોમ્પલેક્ષમાં છેલ્લા ત્રણેક સપ્તાહથી ગટર

Read more

પ્રાંતિજમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

પ્રાંતિજમાં રામનવમી પર્વને લઈને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને નગરજનો દ્વારા શહેરની નાની ભાગોળ પંખીઘરથી બજાર ચોક થઈને ભાંખરીયા

Read more

ચોરાયેલ મો.સા. શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન

ચોરાયેલ મો.સા. શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન મિલકત સબંધી ગુનાઓ અટકાવવા

Read more

મણિનગર રામજી મંદિરે રામનવમીએ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ અને ભક્તો દ્વારા મહાઆરતી સાથે શોભાયાત્રા ભવ્ય ઉજ્વણી.

તા.૧૭ એપ્રિલ ૨૦૨૩ ને બુધવાર ના રોજ મણિનગર પુનિત માર્ગ રોડ રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને ભક્તો

Read more

ગઢડામાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે અચુક મતદાન કરવા વિદ્યાર્થીઓએ શપથ લીધા

ગઢડામાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે અચુક મતદાન કરવા વિદ્યાર્થીઓએ શપથ લીધા લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત હાલ

Read more

બોટાદ ખાતે દર મંગળવારે જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોનું સીધું વેચાણ

બોટાદ ખાતે દર મંગળવારે જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોનું સીધું વેચાણ બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન

Read more

બોટાદ તાલુકામાં મતદાન જાગૃતિ માટે યોજાઇ ચુનાવ પાઠશાલા

બોટાદ તાલુકામાં મતદાન જાગૃતિ માટે યોજાઇ ચુનાવ પાઠશાલા આગામી લોકસભા ચૂંટણીમાં દરેક મતદાર જોડાઇ તથા અવશ્ય મતદાન થકી બોટાદ જિલ્લો

Read more

ભાવનગર રેલવે ડિવિઝનના 7 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડી.આર.એમ એવોર્ડથી સન્માનિત કરાયા

ભાવનગર રેલવે ડિવિઝનના 7 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડી.આર.એમ એવોર્ડથી સન્માનિત કરાયા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને

Read more

આણંદ ફાયર બ્રિગેડની ટીમે આઈરીશ હોસ્પિટલનમાં ફાયર અવેરનેસ કાર્યક્રમ યોજ્યો

આણંદ ફાયર બ્રિગેડની ટીમે આઈરીશ હોસ્પિટલનમાં ફાયર અવેરનેસ કાર્યક્રમ યોજ્યો, સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું આણંદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ફાયર સેફ્ટી

Read more

શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર ખાતે ત્રિદિવસીય ફ્રી સમર કેમ્પનું આજે તા-18-4-24 ના રોજ થી 20/4/2024 સુધી વિવિધ પ્રવૃતિઓ જેમ કે ,ચિત્ર, યોગા, કરાટે , કથક અને વિવિધ રમતોનો કેમ્પ આચાર્યશ્રી ફાધરવિનોદ દ્રારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ ઇન્ચાર્જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રૂપરેખા આપી. પ્રવૃત્તિઓ વિશે માહિતી , જાણકારી આપી કાર્યક્રમને ખુલ્લો

Read more

ભગવાન સ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય દિને લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ઉનાળાની કાળજાળ ગરમીમાં કેરીનો રસ વિતરણ

ભગવાન સ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય દિને લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ઉનાળાની કાળજાળ ગરમીમાં કેરીનો રસ વિતરણ તારીખ 17 એપ્રિલ 2024 ચૈત્રસુદ

Read more

*ઉમરાળા તાલુકામાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે વિશે જાગૃત કરવા મહારેલી યોજાઈ

ઉમરાળા તાલુકામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪,મતદાર જાગૃતી અભ્યાન(SVEEP)અંતર્ગત તાલુકાના તમામ સરકારી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં

Read more

ધોળા જં.ખાતે રામ નવમી તહેવાર નિમિત્તે ધામધૂમ પૂર્વક શોભાયાત્રા યોજાઈ

ઉમરાળાના ધોળા જંક્શન ખાતે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને વધાવવા સમગ્ર ધોળામાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો

Read more

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિપ્રદર્શન યોજી ઉમેદવારી નોંધાવી.

સાબરકાંઠા 5 સંસદીય લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર BZ ગ્રુપ ના સીઈઓ ભૂપેદ્રસિંહ ઝાલાની ભવ્ય રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન. ભુપેન્દ્રસિંહ

Read more

રાજકોટ લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જસદણમાં ઠેર ઠેરથી આવકાર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ ગુજરાત જ નહી પણ બલ્કે આખા દેશની નજર જેના પર છે જે કૉંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી

Read more

જસદણના વૃદ્ધ કહે છે કે ચૂંટણી તો આવે ને જાય આપણે તો આપણું કામ ભલું

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે વિવિઘ પક્ષ અપક્ષના ઉમેદવારો અને તેમને માનનારા લોકો ગેલમાં છે બીજી બાજુ ગુજરાત સહિત વિવિધ

Read more

કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયાએ જસદણ ખાતે

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ “રામનવમી” નિમિત્તે જસદણ શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજિત

Read more

સરવે:જસદણ વિસ્તારમા શાળાએ ન જતા બાળકો માટે હાથ ધરાશે માઇક્રો પ્લાનિંગ સાથે સરવે.

આ સર્વેમાં બીઆરસી કો.ઓર્ડીનેટર બારહાટ રવીદાનભાઈ તેમજ તમામ ક્લસ્ટરના સી.આર.સી કો. ઓર્ડીનેટર તેમજ રાઠોડ મહેશભાઈ( brp) એલિમેન્ટ્રી વાસાણી વિપુલભાઈ સેકન્ડરી

Read more

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસે

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ “રામનવમી” નિમિત્તે વિંછીયાના હિંગોળગઢ ખાતે રામજી મંદિર મૂર્તિ પ્રાણ

Read more
WhatsApp Icon